Western Times News

Gujarati News

નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ના ઘોલાર ગામમાં  ધારદાર હથિયારો સાથે દિલધડક લુંટ રાજસ્થાની પરિવાર ને બંધક બનાવી લુંટ ચલાવી  રાત્રી ના સમયે...

નવીદિલ્હી: ચીન સાથે ભારતનો સરહદ વિવાદ છેલ્લા ૧૦ મહિનાથી ચાલી રહ્યો છે. જેના કારણે ઘણી વખત એલ.એ.સી. પર યુદ્ધ જેવી...

અમદાવાદ જિલ્લામાં 30 હજારથી વધુ સિનિયર સિટિઝનને રસી અપાઈ અમદાવાદ જિલ્લામાં આજ દિન સુધી 30,611 સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત...

નવી દિલ્હી: મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવામાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની સંડોવણી બહાર...

નવી દિલ્હી: કોવિડ-૧૯ની વેક્સિન લગાવાયા બાદ પ્રતિકૂળ અસરના કારણે હોસ્પિટલમાં ભરતી થનારા સ્વાસ્થ્ય વીમા ધારકોનો ખર્ચો હવે કંપની ભોગવશે. ભારતીય...

મુંબઈ: પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૪૦,૦૦૦ની નજીક પહોંચીને ન્યૂઝ એજન્સીના રિપોર્ટ્‌સ મુજબ ૩૯,૭૨૬ નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ...

સુરત: સુરતના મોટા વરાછા સુદામા ચોક સૌરાષ્ટ્ર ટાઉનશીપ બિલ્ડિંગ નં-બીના બીજા માળે ચાલતી મહિલાની જુગાર કલબમાં પીસીબીઍ રેડપાડી જુગાર રમતા...

મહેસાણા: રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિવિધ શહેરોમાં સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. આ કપરા સમયમાં...

ઇસ્લામાબાદ: ભારતની સાથે ઘણીવાર યુદ્ધમાં હાર અને આતંકવાદના રૂપમાં છદ્મયુદ્ધમાં પરાસ્ત થઈ ચુકેલ પાકિસ્તાનને હવે અકલ આવવા લાગી છે કે...

પેરિસ: કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વિશ્વના ઘણા દેશોમાં જાેવા મળી રહ્યો છે. આ જાેતા, ઘણા પ્રભાવિત દેશોએ ફરીથી લોકડાઉન જાહેર...

મુંબઇ: કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાને જાેતા મહારાષ્ટ્ર સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે આ નવા દિશાનિર્દેશ ૩૧ માર્ચ ૨૦૨૧...

નવીદિલ્હી: હાલ ટી ટવેન્ટી જંગ જારી છે ત્યારે ઇગ્લેન્ડની વિરૂધ્ધ વનડે ટીમની પણ જાહેરાત થઇ છે.બીસીસીઆઇએ આજે ૧૮ સભ્યોની ટીમ...

ડિબ્રુગઢ: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર સમગ્ર દેશ પર તેમની સમજ લાદવાનો આક્ષેપ કર્યો છે....

કોલકતા: ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણી માટે ૧૪૮ ઉમેદવારોની એક વધુ યાદી જારી કરી છે.પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ રોય સાંસદ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ વણસતી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં ૩૯ હજારથી વધુ લોકો પોઝિટિવ હોવાનું સામે...

મુંબઇ: મુકેશ અંબાણીના ધર એટીલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલ કામ મળવાની તપાસને લઇ શિવસેનાએ એનઆઇએ પર સવાલ ઉભા કર્યા છે આ...

ચંડીગઢ: પંજાબમાં કોરોનાને અટકાવવાના પ્રયાસો હેઠળ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાનોને ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો અને...

લખનૌ,: ઉત્તરપ્રદેશમાં સરકારના ચાર વર્ષ પુરા થવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.યોગીએ કહ્યું કે ચાર વર્ષમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.