Western Times News

Gujarati News

વારાણસી, વારાણસીના ચૌકાઘાટ વિસ્તારમાં આવેલ કાલી મંદિરની નજીક બાઇક પર સવાર બદમાશોએ આજે આડેઘળ ગોળીબાર કરી જાહેરમાં બે લોકોની હત્યા...

અન્ય બજારો ચાલુ રહેતા હોય તો માણેકચોક સામે વાંધો કેમ?: ચર્ચાનો વિષય (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન...

(પ્રતિનિધિ) અમદાવાદ,કોરોનાનો કહેર યથાવત જાેવા મળી રહયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના લગભગ ૩૩ જેટલા લોકોને કોરોના થતા ખળભળાટ મચી જવા પામ્યો...

રાજય સરકારની યોજના પેટે રૂા.૭૯ કરોડનું વળતર આપ્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના કહેર અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિ વચ્ચે વેપારીવર્ગને...

રાજકોટ, આખું વિશ્વ જ્યા કોરોના વૈશ્વિક રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યાંજ ભારતીય રેલ્વેએ દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધા...

ભાવનગર, હાલમાં, એક બાજું સમગ્ર વિશ્વ કોરોના રોગચાળાના વૈશ્વિક સંકટસાથે સંઘર્ષ કરી રહયો છે ત્યારે ભારતીય રેલ્વેએ આ સમયે મુસાફરોની...

નવી દિલ્હી : ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ 2020 પહેલા મોટો ફટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચેન્નઈ સુપરકિંગ્સના 11 સભ્યને કોરોના...

આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ, તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ, કરદાતાઓની મુશ્કેલીઓનો આવશે...

દુકાન આગળ વધારા નો નળતર રૂપ સામાન દુર કરાયો -પ્રાંતિજ પોલીસ ની કામગીરી થી નગરજનો માં ખુશી પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના...

મુંબઈ, ICICI સીક્યોરિટીઝ (આઇ-સેક),રિટેલ-સંચાલિત ઇક્વિટી હાઉસ છે, જેણે આજે icicidirect.com પ્લેટફોર્મ પર કોમોડિટી ડેરિવેટિંગ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ...

નેત્રામલી: ઇડર તાલુકાના ઇસરવાડા ગામેથી  ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી કે ઇસરવાડા ગામના અેક ઝાડ પર  અજગર વિટાયેલો છે. ત્યારે...

ખેડા જિલ્લાના ગળતેશ્વરની સેવાલીયા પોલીસ સ્ટેશન ની અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર આવેલ નવી ચેક પોસ્ટ ઉપર તા:- ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ...

 મુંબઈ: ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતા ગ્રાહકની સતત બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પૈકીના...

કેન્દ્ર સરકારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA)- એક દેશ એક ભરતી પરીક્ષા દેશમાં હવે સરકારી નોકરી માટે અલગ-અલગ ફોર્મ ભરવાની કે...

મહંત સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ભગવાનને જળ વિહાર કરાવવામાં આવશે. તા. ર૯ ઓગસ્ટને શનિવાર ના રોજ ભાદરવા સુદ - એકાદશી...

મુખ્યમંત્રીશ્રીએ ચેકડેમ માટે ર કરોડ પ૩ લાખ રૂપિયા મંજૂર કર્યા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે...

અમદાવાદ: કોરોના મહામારી છેલ્લા કેટલાય મહિનાઓની લોકોના જીવનમાં અનેક મુશ્કેલી લઈને આવી છે. જૂનાગઢના કેશોદમાં એક કરૂણ ઘટના બની છે....

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર ટૂંક સમયમાં એક મુખ્ય પર્યટન સ્થળ બની જશે. પ્રાચીન બોદ્ધિક સાઈટ પર હેરિટેજ મ્યૂઝિયમ...

અમદાવાદ: શહેરની એપીએમસી (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં શાકભાજીનું સત્તાવાર વેચાણ બંધ થયું છે જેની અસર રસોડાના બજેટ પર પડી છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.