Western Times News

Gujarati News

કરાંચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાસીઈઓ વસીમ ખાને  કહ્યું છે કે, આ વર્ષે એશિયા કપનું આયોજન શ્રીલંકા અથવા સંયુક્ત આરબ અમીરાતમાં (યૂએઈ)...

માઈકલ હોલ્ડિંગે ઉડાવી પાકિસ્તાનની મજાક ? નવી દિલ્હી: વેસ્ટઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગનું માનવું છે કે કોવિડ-૧૯ના મામલાને જાતાં...

મુંબઈ: ‘બાગી’ સીરિઝ અને ‘વોર’ જેવી ફિલ્મ્સમાં ભરપૂર એક્શન દ્રશ્યોથી લોકોના દિલમાં સ્થાન જમાવનાર ટાઈગર શ્રોફે તાજેતરમાં જ એક વિડીયો...

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: ચીન ચેતી જાય.... સરહદે તેનો કાળ આવી ગયો છે. ભારત સાથે ગદ્દારી કરી જવાનોને મારનાર ચીની સૈનિકો...

ખેડા જીલ્લાના અંદાજીત આઠ લાખ પશુઓને આ સેવાઓનો લાભ મળશે . આ ઉપરાંત ખેડા જીલ્લામાં ઘણા પ્રકારના રોગો રસીકરણ દ્વારા...

જૂનિયર ડોક્ટરોની માંગણી સ્વીકારવામાં આવતા તેઓ તેમની ફરજ પરની કામગીરી શરૂ કરી દીધી છે સોલા સિવિલ હોસ્પિટલના જૂનિયર ડોક્ટર્સ દ્વારા...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક આધેડે પોતાને સંતાનો નહી હોવાથી તેમજ માનસિક સ્થિતિ  કથળતી જતાં કંટાળીને ટ્રેન નીચે પડતું...

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને ઉમેદવાર ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા વધુ એક કોંગી ધારાસભ્યને કોરોના પોઝીટીવ...

(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનના વુહાનથી વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીના ખપ્પરમાં રોજ અનેક લોકો જીવ ગુમાવી રહયા છે. ભારતમાં કોરોનાએ ભરડો લીધો...

પાલેજની તુલસી હોટેલના કંપાઉન્ડ માંથી ઝડપાયેલા  ઝીપ ગાડી માંથી બે ઈસમોને ઝડપાયા તો અન્ય બે ફરાર: પાયલોટીંગ માં રહેલી ફોર્ડ...

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં જીવલેણ વાયરસનું જાેર ઓછું થઈ રહ્યું...

માહિતી બ્યુરો, પાટણ: પાટણમાં આવેલ સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડકશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ખાતે તા.૨૪ જૂનના રોજ કેબિનેટ કક્ષાના પશુપાલન મંત્રીશ્રી...

સુરત: ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આજે અંતરિક્ષ...

નવી દિલ્હી: કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન રેલવેની મુસાફરી દ્વારા તેમના ગંતવ્ય પર જવા માટે એપ્રિલમાં ટીકિટ બુક કરાવનારાઓને ભારતીય રેલવેએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.