Western Times News

Gujarati News

ગાંધીનગર, ધોરણ-૧૨નું પરિણામ આવ્યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડીપ્લોમા અથવા ડીગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા થાય છે. ફાર્મસી...

ગાંધીનગર, એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન ૮૦ ચો.મીટરના બિલ્ટઅપ એરિયાના સ્થાને...

ઇંગ્લેન્ડ-વેલ્સમાં વસતા ભારતીય પુરુષો અને મહિલામાં કોરોના વાયરસથી મૃત્યુનું જોખમ ૫૦ થી ૭૫ ટકા વધારે લંડન, બ્રિટનમાં કરાયેલા એક સંશોધન...

સાલેમ/ચેન્નાઇ, તમિલનાડુના સલેમ જિલ્લામાં ૭૩ વર્ષીય વ્યક્તિના મોતની એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં ડોક્ટર પાસેથી ડેથ...

રશિયાની વેક્સિન સ્પુતનિકનું નવી સમજૂતી પ્રમાણે બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલમાં ૧૫૦૦ વ્યક્તિ સામેલ થશે નવી દિલ્હી, ભારતમાં રશિયાની કોરોના...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શનિવારે સવારે એક સંયુક્ત અભિયાન હાથ ધરાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગના લારૂ વિસ્તારમાં...

તિરૂવનંતપુરમ, કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ સાત મહીનાથી બંંધ રહ્યાં બાદ કેરલના જાણીતા સબરીમાલા મંદિર આજે સવારે શ્રધ્ધાળુઓ માટે ખોલી...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીનો પ્રચાર જાેરજાેરથી શરૂ થઇ ગયો છે. પક્ષો મતદારો પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભરપુર પ્રયાસ કરી...

ફરીદકોટ, પંજાબના ફરીદકોટ જીલ્લાના કલેર ગામમાં એક વ્યક્તિ દ્વારા પોતાની પત્ની અને બે બાળકોની સાથે આગ લગાવી આત્મહત્યા કરવાનો મામલો...

નવીદિલ્હી, દેશના પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે જમ્મુ કાશ્મીરમાં ફરીથી કલમ ૩૭૦ લગાવવાની વકાલત કરી છે.તેમણે કહ્યું...

ભોપાલ, કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશની વિધાનસભા ચુંટણી માટે આગામી પેટાચુંટણી માટે પોતાનું ધોષણાપત્ર જારી કર્યું છે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દિગ્વિજયસિંહ અને...

નવીદિલ્હી, એસએસી વિવાદને લઇ રાજયસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના દેશના જવાનોને યુધ્ધ...

પીલીભીતમાં થયેલ રોડ અકસ્માત પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યકત કરી તપાસના આદેશ આપ્યા પીલીભીત, ઉત્તરપ્રદેશના પીલીભીત ખાતે રોડવેઝની બસ...

કોલકતા, પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા છે જે બાદમાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

લખનૌ, ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભાજપના નેતા ડી કે ગુપ્તાની નિર્મમ હત્યા કરવામાં આવી છે ગુપ્તા ભાજપ મંડળના...

મુંબઇ, બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની વિરૂધ્ધ એફઆઇઆર કરાવવા માટે આદેશ આપ્યો છે.કંગના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કલાકારોને...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે નવરાત્રિના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને કહ્યું કે નવરાત્રિના પાવન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.