Western Times News

Gujarati News

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગત કેટલાંક દિવસોથી શરૂ થયેલી ઓનલાઈન છેતરપીડીની ફરીયાદો હવે અટકવાનું નામ લેતી નથી. ત્યારે નાગરીકોને લીંક મોકલીને...

(પ્રતિનિધિ) અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે નીકળશે નહિ. મંદિર પરિસરમાં જ ભગવાન તેમના ભક્તોને દર્શન આપનાર છે ત્યારે ભગવાનના દર્શનાર્થે...

મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિર સમિતિના સભ્યોએ રથયાત્રા યોજવાની વાત જણાવતા જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજયના પોલીસવડાએ બેઠક...

મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામે રથયાત્રાના પ્રતિકરૂપે મંદિરની પ્રદક્ષિણા કરી (પ્રતિનિધિ) અમદાવાદ:...

  આયુષ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય નેચરોપથી ઓર્ગેનાઇઝેશન અને ઇટ રાઇટ ફાઉન્ડેશન એન્ડ સ્કૂલના સહયોગથીયોજાયો સર્વાંગી સુખાકારી – મન, શરીર અને આત્માને...

ઉત્તર અમેરિકામાં કંપનીની સોલિડ ઓરલ ડોઝેજ ફોર્મ્સ, લિક્વિડ્સ, ક્રીમ્સ અને ઓઇન્ટમેન્ટ્સનું ઉત્પાદન અને પેકેજિંગ કરવાની, પ્રોસેસ ડેવલપમેન્ટની ક્ષમતા વધશે આ...

ભારતની સૌથી મોટી એર કાર્ગો ઓપરેટર અને એકમાત્ર સ્થાનિક એરલાઇન સ્પાઇસજેટ પ્રતિબદ્ધ ફ્રેઇટરનો કાફલો ધરાવે છે, જેણે એના પ્રતિબદ્ધ ફ્રેઇટર...

મુંબઇ: લદાખની ગલવાન ઘાટીમાં ૨૦ સૈનિકોની શહાદત બાદ ચીનની વિરુદ્ધ દેશભરના લોકોમાં જોરદાર ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળે...

વર્ષ ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયામાં અને ૨૦૦૫માં ભારતમાં સચિન તેંડુલકરને ખોટો આઉટ આપ્યો હોવાની કબૂલાત બ્રિજટાઉન, વેસ્ટ ઇન્ડિઝના લોકપ્રિય અમ્પાયર સ્ટિવ બકનરે...

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી બાદ તુરંત એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. શંકરસિંહે એનસીપીઁના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું...

બંગાળના માલદા પાસે બોર્ડર પર ભૌગોલિક સ્થિતિ ખરાબ છે, ફેન્સિંગ વગરની બોર્ડર હોવાથી સરળતાથી ઘૂસણખોરી અમદાવાદ,  અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી...

ડ્રોનથી તીડ પ્રભાવિત ક્ષેત્રોમાં દવાનો છંટકાવ કરાશે-જીટીયુની આ ડ્રોન સ્ક્વોડે કોરોના મહામારીમાં પણ પોલીસ અને તંત્રની મદદ કરી ઉમદા કામગીરી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન સાથે પ્રતિ વર્ષ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે...

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) : અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની ઝપટમાં તબીબો,પોલીસ કર્મચારીઓ,બેન્ક કર્મચારીઓ બાદ હવે મોટી સંખ્યામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ...

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) રાજ્યની અમદાવાદ સહિતની આઠ મહાનગરપાલિકાની ઓક્ટોબર માસમાં યોજાનાર  ચૂંટણી 2021 માં યોજવામાં આવી શકે છે,ત્યાં સુધી વહીવટદારનું શાસન...

-    સર્વ રોગ હરનારી ગળોનું આયુર્વેદિક મહત્વ સમજાવીને ભાજપના બોપલ ઘુમા મંડલ દ્વારા ગળોના રોપાઓ આપવામાં આવ્યા (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)...

દાહોદ દાહોદના લીમખેડા તાલુકામાં જિલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ  દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તાલુકામાં આ અંગેના ૬...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સોનીવાડા નાકા ખાતે વિજડીપી નાંખવાને લઈ ને રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.     પ્રાંતિજ ખાતે...

સાકરીયા: દેશભરમાં અને રાજ્યમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં અને મોડાસા સહિત જિલ્લામાં દિન પ્રતિદિન વધતા...

અમદાવાદ શહેરમાં કોરોનાનો ડિસ્ચાર્જ રેશિયો 74 ટકા થયો અમદાવાદ  (દેવેન્દ્ર શાહ),   શહેરમાં વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.