ગાંધીનગર, લોકડાઉન પછી આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજમંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. સ્વર્ણિમ સંકુલમાં મળેલી...
ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણમાટે ભારતે તમામ ઔપચારિક્તાઓ પૂરી કરી દીધી છે નવી દિલ્હી, ભાગેડુ લિકરકિંગ અને બંધ થઈ ચૂકેલી કિંગફિશર...
અમદાવાદ, કોરોના વાયરસના કારણે આ વર્ષનું શૈક્ષણિક સત્ર અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ગુજરતા સરકારે વાલીઓને ફ્લેÂક્સબલ પેમેન્ટ ઓપ્શન ઓફર કરવાના...
ફેસબુજ પર ફેંક મેસેજ વાયરલ કરનાર ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર. હાલમાં થોડા દિવસ અગાઉ સોશીયલ મીડીયામાં...
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના સંક્રમણના ભયાવહ કાળમા વિવિધ પોઈન્ટો પર નિર્ભીકતાથી ફરજ નિભાવતા અને આમ જનતાના સીધા સંપર્કમા આવતા...
દાહોદ: દાહોદ જિલ્લામાં સમગ્ર જૂન માસ મેલેરિયા માસ તરીકે મનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રારંભ થયો છે. આમ તો પ્રાકૃતિક અને...
કપડવંજ: કપડવંજ તાલુકાના આતરસુંબા ગામે કુવાવાળા ફળિયાના યુવાનને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં કુવાવાળી ફળી ને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર થતાં તેમાં આશરે...
નડિયાદ: કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવેલ હતું. આ લોકડાઉનની...
ભરૂચ: પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે દલસુખભાઇ રૂપજીભાઇ ચૌધરી અને અશોકભાઈ કેસરીમલભાઇ માલી વચ્ચે સરકારી જગ્યામાં ઉકરડા બાબતે...
ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરીયાણાની કીટનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતમંદ પરીવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી. અંધજન મંડળ,અમદાવાદ...
ભિલોડા: સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પરવઠ ગામમાં કરીયાણાની કીટનું વિતરણ કરાતા જરૂરીયાતમંદ પરીવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી. પરવઠ ગામના વાદી...
ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ કો.ઓ.બેંક લી.,ભિલોડા શાખાના મેનેજરનો વિદાય સમારંભ યોજાયો હતો.ધી...
બાયડ: તા ૩ જૂનના રોજ સાઠંબા ગ્રામ પંચાયત ના સરપંચ ના સહકાર થી થર્મલ સ્કેનિંગ કરી મુસાફરને બસમાં મુસાફરી કરવા...
બાયડ અરવલ્લી જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ના મહામંત્રી તરીકે ધનસુરા ના ગોવિંદભાઈ પટેલ ની નિમણૂંક કરવામાં આવી હતી.ગોવિંદ ભાઈ ધનસુરા...
બાયડ: આંજણા યુવક મંડળ ગુજરાત ધ્વારા અરવલ્લી જિલ્લા ના શિણોલ તથા વડાગામ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં ની સામે ઉપયોગી દવા...
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પોગલુ ખાતે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા જિલ્લા સમાહર્તા ની ઉપસ્થિતિમાં હોમીયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું...
લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે જિલ્લામાં કોઈ પણ બીમારીના દર્દી તેમજ થેલેસેમિયાના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન...
લુણાવાડા, કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ આરોગ્ય તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુમાં થતા મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા વાહક જન્ય...
શ્રીનગર, પુલવામાને ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી ખળભળાટ મચાવનાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ફરીથી તેને હચમચાવાની કોશિશમાં વ્યસ્ત...
અમદાવાદ, ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની આગામી ૧૯મી જૂને જાહેરાત કરવામાં આવી છે. ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર મેદાનમાં...
અમદાવાદ,લાકડાઉન ખુલતા જ હવે લોકો બહાર નીકળી રહ્યા છે અને એકબીજાના સંપર્કમાં પણ આવી રહ્યા છે. માણસની સાયકોલોજી પ્રમાણે હવે...
સુરત, અનલોક ૧.૦ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તાર અંગત અદાવતમાં ચકચારી હત્યા કેસમાં સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહેલી...
સુરત, લાકડાઉન વચ્ચે રાત પડતા કર્ફ્યૂ હોવા છતાં લોકો બહાર નીકળતા હોય છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં અગાઉ થયેલા...
શ્રીનગર, કોરોના વાયરસ ને લઈને લોકોમાં એટલો ડર ફેલાયો છે કે તેઓ આ વાયરસથી સંક્રમિતોના અંતિમ સંસ્કારનો પણ વિરોધ કરી...
મુંબઇ, શું હવે ધાર્મિકતા અને આદ્યાત્મિકતાનું સ્વરૂપ બદલાશે? આ વિષય પર કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા સાથે ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં...