Western Times News

Gujarati News

સમગ્ર રાજયમાં  કોરોના વાયરસના કારણે ગરીબ- સામાન્યવર્ગ આર્થિક સંકટના દોરમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે વહિવટીતંત્રની સંવેદનશીલતા લોકો મુશ્કેલીનું નિવારણ...

મેડિકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય જાહેર રોડ પર ફરવા કે અવર-જવર પર...

બફર ઝોન વિસ્તારમાં ૨૯ જૂન સુધી લોકોની અવર-જવર પર  પ. કિ.મી  ત્રિજયામાં પ્રતિબંધ સાકરિયા: હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને...

અમદાવાદ: રવિવારે રાત્રે ૮ વાગ્યે આવેલા ભૂંકપ પછી કચ્છમાં સોમવારે બપોરે એક વાગ્યે ૪.૬ની તીવૃતાનો ભૂકપનું આચકો લોકો ગભરાડ ફેલાઈ...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા   કોરોનાનો કહેરે  સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે જેમાં ગતિશીલ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક પણ ગતિશીલ બનતા ગુજરાત...

નડિયાદ-સોમવાર-ખેડા જિલ્લાના મહેમદાવાદના ૬૪ વર્ષીય મહેન્‍દ્રકુમાર એસ. મહેતા, કણજરીના ગામના ૬૫ વર્ષીય યુનુસ આર. વ્હોરા, નડિયાદના ૩૧ વર્ષીય અજીતસિંહ સી....

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલાં લોકડાઉન દરમિયાન રાજ્યના મંદિરો-દેવસ્થાન સાવચેતીના પગલે બંધ કરી દેવામાં આવ્યાં હતા. ત્યારે સરકાર...

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી હોઇ તેમ જીલ્લામાં ચુડા તાલુકાના કંથારીયા ગામે આધેડનું મર્ડર...

ગોંડલ: તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરતા અને મુળ્ય મધ્યપ્રદેશનાં મહેતાબ ચૌહાણની ૧૧ વર્ષની પુત્રીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું...

સુરત: કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ મગન બારીયાનું ગતરોજ રોજ...

નવીદિલ્હી,:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે હવે બે દવાને મંજૂરી આપી છે. આ બંને દવાઓમાં એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવીર, ટોસીલીજુમૈબ...

 શ્રી જિતેન્દ્ર દિક્ષિત એબીપી ન્યૂઝના પશ્ચિમ ભારતના એડિટર છે અને “35 ડેઝઃ હાઉ પોલિટિક્સ ઇન મહારાષ્ટ્ર ચેન્જ્ડ ફોરેવર” નામનાં પુસ્તકના...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાની પધરાણી થઈ છે. પણ વરસાદ મનમૂકીને પડતો નહીં હોવાથી અસહ્ય...

અમદાવાદ: શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ ખુબ જ વધી ગઈ છે ખાસ કરીને દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ પ્રશાસનના કેટલાય પ્રયત્નો છતા અટકતી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી ર૩મી તારીખે ગુજરાતના સૌથી મોટા પૈકી એક એવી રથયાત્રાનુંં આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે આતંકવાદી...

(પ્રતિનિધિ દ્વારા)) અમદાવાદ: કોરાનાકાળમાં ભગવાનના મંદિરો બંધ થઈ ગયા હતા. જે ધીમે ધીમે ખુલવા લાગતા શ્રદ્ધાળુઓ ભક્તજનોમાં ખુશીની લહેર ફેલાઈ...

અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે ફરજિયાત...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદમાં અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે કેટલાક અધિકારીઓ આવી પ્રવૃતિઓ સામે આંખ આડા કાન કરતા હવે લુખ્ખાઓ તથા...

૯૦ વર્ષીય વૃદ્ધા શકુંતલાબેને કોરોના સામેનો જંગ જીત્યો કોરોનાની મહામારીએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોનાના વૃદ્ધ દર્દીઓ પણ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર વયની પુત્રીને ફોસલાવીને અપહરણ કરીને લઈ જવાની ફરીયાદ નોછંધાતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.