Western Times News

Gujarati News

Search Results for: ભારત સરકાર

ગાંધીનગર, ગુજરાત સરકારે તા. 18 સપ્ટેમ્બરના રોજ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે મનાવવા સચિવાલય, ગાંધીનગર ખાતે એક સમારંભનું આયોજન કર્યું...

નાણાંમંત્રી નિર્મલા સીતારમનની મહત્વપૂર્ણ જાહેરાત : કેપિટલ ગેઈનનો સરચાર્જ સંપૂર્ણ રદ્દ નવી દિલ્હી : દેશભરમાં પ્રવર્તમાન મંદી અને મોંઘવારીના કપરા...

અમદાવાદ, વપરાશક્ષમ આવક અને શહેરીકરણમાં વધારો થવાની સાથે ગ્રાહકો વચ્ચે આઉટ-ઓફ-હોમ ફૂડનાં વપરાશને વેગ મળવાથી ભારતીય આઇસ-ક્રીમ ઉદ્યોગ વર્ષ ૨૦૨૧...

નવી દિલ્હી,  દેશ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત પહેલના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક સિગારેટ (નિર્માણ, ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ...

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...

(પ્રતિનિધિ) અમદાવાદ : વૈશ્વિક રાજકારણમાં સૌથી લોકપ્રિય અને મજબુત મનોબળ ધરાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૬૯મા જન્મદિવસ નિમિતે વિશ્વભરમાંથી...

દેશપ્રેમી, સંવિધાન પ્રેમી, નર્મદા પ્રેમી નરેન્દ્ર મોદીને  જન્મદિવસની હ્યદયપૂર્વકની શુભકામના. ગરવી ગુજરાતનાં ગૌરવશાળી કર્મવીરશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે Nation First એ...

અમદાવાદમાં ઈન્ડિયા ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી- વિશ્વમાં તેજી-મંદીના ચાલતા ચક્ર વચ્ચે આપણે  વેપાર-કારોબાર અર્થવ્યવસ્થાની સ્થિતી સાહસિકતા,બચત, કન્ઝ્યૂમર...

નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યં કે દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ...

આ આપણી નબળી પડેલી ઇકોસિસ્ટમ પર વધારે દબાણ ઊભું કરશે, કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન કરતાં દુનિયાનાં ટોચનાં 15 દેશોમાં અમેરિકા અને...

નવીદિલ્હી, આતંકવાદ પર પાકિસ્તાનના વડાપ્રધાને (Pakistan Prime Minister) ઈમરાન ખાને સૌથી મોટી કબુલાત કરતા કહ્યું કે ૧૯૮૦માં અફઘાનિસ્તાનમાં રશિયા (તત્કાલિન...

નવીદિલ્હી : મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ કોઇપણ સમયે જાહેર કરવામાં આવી શકે છે. આવી ...

રાંચી,  ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા પાટનગર રાંચી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર...

યોજનાની મુદત લંબાવવા કમિટિના સભ્યોની રજુઆત વ્યાજમાફી યોજના બાદ પ્રોફેશન ટેક્ષમાં ર૦ કરોડની આવક (એજન્સી) અમદાવાદ, વૈશ્વિક મંદીની અસરથી ભારતીય...

અમદાવાદ:  20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે કંપનીનાં લોકપ્રિય મિનીટ્રક પ્લેટફોર્મનાં નવા વેરિઅન્ટ સુપ્રો મિનીટ્રક...

અમદાવાદ,  અમદાવાદના હાથીજણ પાસે આવેલી ખારી નદીમાં કેમિકલ વાળું દુષિત પાણી અવાર નવાર છોડવામાં આવે છે.  નદી અને તળાવનું પ્રદૂષણ...

નવી દિલ્હી : ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર...

નવી દિલ્હી : સરકારે જાહેર ક્ષેત્રની બેંકોની મુડીને વધારવા અને તેમના ડુબેલા દેવામાં કમી લાવવા માટે હાલમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત...

ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ ખાતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત શાંતિ અને સમૃધ્ધિથી શોભી રહ્યું છે, ગુજરાતની દિવ્યતા અને ભવ્યતા...

મ્યુનિ.કમિશ્નરના મનસ્વી વલણના કારણે નાના કરદાતાઓ મુશ્કેલીમાં (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગના જુના અને નવા લેણાની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.