Western Times News

Gujarati News

નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...

મોડાસા ખાતે આવેલા ઉમિયા મંદિરના ભવ્ય પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો જોડાયા હતા,, પાટોત્સવના બીજા દિવસે...

અરવલ્લી જિલ્લાના મોડાસામાં નગરપાલિકાની ભ્રષ્ટાચીરી નીતીના કારણે બેફામ બાંધકામ થઇ રહ્યા છે. જેમાં ડી.પી રોડ પર થઇ રહેલ કેટલાક બાંધકામો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સીએએના સમર્થનમાં શક્તિ  પ્રદર્શન કરતી ‘ત્રિરંગી યાત્રા’ આજે સવારે રાજકોટના બહુમાળી ચોકથી પ્રારંભ થઈ હતી. જેમાં પ૦...

સદનસીબે કોઈ જાનહાનિ નહી : કેટલાક વાહનોને ભારે નુકસાન (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આજે વહેલી સવારે ટેલીફોન એકસચેન્જની...

મનપા રૂ.પ૦ કરોડનો ખર્ચ કરશેઃબે લાખ વૃક્ષ લગાવવામાં આવશે (દેવેન્દ્ર શાહ દ્વારા)  અમદાવાદ: અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રપ અને ર૬...

ફોર્ડ, હોન્ડા અને બીજી ઓટો કંપનીઓના પ્લાન્ટ પણ શરૂ -કોરોના વાઈરસના ચેપથી બંધ પ્લાન્ટ ફરી શરૂ થયો શાંધાઈ, ચીનમાં કોરોના...

અગાઉની સરકારો કઠોર નિર્ણયોને લેતા ખચકાટ અનુભવ કરતી રહી છેઃ સિસ્ટમમાં જરૂરી ફેરફાર સાહસથી થયા-સરકારે આઠ મહિનામાં નિર્ણયોની સદી લગાવી...

મોદીના નેતૃત્વમાં કેબિનેટની મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણયો નવીદિલ્હી,  કેન્દ્રિય કેબિનેટે કેટલાક મહત્વના નિર્ણય કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની...

(જીજ્ઞેશ રાવલ) હળવદ તાઃ૧૨, મોરબી જીલ્લાના હળવદ ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ટ્રસ્ટ ભચાઉ દ્રારા તેમની હળવદ ખાતેની શાખાની બાજુના...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના કિસાનો, ગ્રામીણ ક્ષેત્રના ગરીબો સહિત છેવાડાના માનવીઓની મૂળભૂત આર્થિક-નાણાંકીય આવશ્યકતાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સેવાઓનો વ્યાપ વિસ્તારવા...

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રચંડ જીત સાથે સતત ત્રીજી વખત સત્તામાં આવેલા મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે પૂર્ણ કેબિનેટની...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીંના ભજનપુરા વિસ્તારમાં સ્થિત એક ઘરમાંથી પાંચ લોકોના મૃતદેહ...

અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે અને ભારતના પ્રવાસની શરુઆત ગુજરાતના અમદાવાદથી કરશે. જેને લઈ તડામાર...

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા અને વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટેના આયોજનની સમીક્ષા...

સ્થાનીક ગ્રામજનો દ્વારા પ્રકૃતિ સુરક્ષા મંડળને કરવામાં આવી આવતા હાલ માં પણ કંપનીના પાછળના ભાગેથી વરસાદી કાંસમાં છોડાયેલું આ ગંદુ...

મહીસાગર જિલ્લાનાં વિરપુર તાલુકાના વિરપુર ગામનાં પ્રગતિશીલ ખેડૂત સલીમભાઈ મહંમદભાઈ શેખ કે તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.