Western Times News

Gujarati News

પીએમ કેર્સ ફંડમાંથી જ્યોતિ સીએનસી ઓટોમેશન કંપની પાસેથી વેન્ટિલેટર્સ ખરીદવાના હતાં પણ મંજુરી ન અપાઈ નવી દિલ્હી,  સ્વાસ્થ્ય મંત્રાલયને ગુજરાત...

નવી દિલ્હી,  આસામ વિધાનસભા ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને ભાજપના હાલના રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈને ભાજપ મુખ્યમંત્રી પદના...

ટ્રમ્પ સાથેના અફેર વિશેની વાત જાહેર કરવા ના પાડી-ટ્રમ્પ પર ૪૧ વર્ષીય સ્ટોર્મી ડેનિયલ્સ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, બાદમાં...

એપીવાકકોરોના નામની વેક્સિનમાં સાઈડ ઈફેક્ટ નહીં-રસી શોધનાર રશિયા પ્રથમ દેશ બન્યો ઃ રશિયાએ પહેલી કોરોના વેક્સિનના ઉપયોગની પરવાનગી આપી દીધી...

ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી- રાણીપ, ચાંદખેડા, મોટેરા, વાડજ, ઓઢવ, સીટીએમ, બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુર વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદ, ...

છૂટાછેડા માટે પિટિશન કરતા પતિએ સમાધાન કર્યું-નરોડા ખાતેના ફ્લેટમાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી પત્નિને હેરાન કરતા પતિ સહિત સાસરિયા...

અમદાવાદ,  નરોડામાં સીટકવરના પૈસા ઓછા આપતા બે વેપારી વચ્ચે બોલાચાલી બાદ મારમારી થતા ચાર શખ્સો વિરુદ્ધ નરોડા પોલીસ મથકે ફરિયાદ...

કોતરમાં પાણી ભરાઇ જતાં રોજનું ૩૦૦ લીટર જેટલું દુધ પડી રહે છે... છેલ્લા બે વર્ષથી પુલને લઈને તંત્રને જાણ કરી...

વિરપુર: વિરપુર તાલુકાની સુપ્રસિદ્ધ એવી સંતસુફી દરીયાઇ દુલ્હાની દરગાહ પાસે લાવરી નદીનું પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી...

અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પાણી ફરી વળ્યું,વાહન વ્યવહાર થંભ્યો  પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાત રાજ્યમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી...

દીઘડીયા ગામ-ખેતરોમા પાણી ફરી વળતા તારાજી   (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ  હળવદથી મુળી તરફ જતા હળવદ તાલુકાના છેલ્લા ગામ એવા...

તા. રપ ઓગષ્ટ - મંગળવાર - ભાદરવા સુદ સાતમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયના...

ભારતીય રેલવેની પહેલ પર પશ્ચિમ રેલવે દ્વ્રારા “ફિટ ઈડિયા ફ્રીડમ રન” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભારતસરકારના યુવા બાબતો અને...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ સચિવે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે અનલોક-૩ની ગાઈડલાઈન પ્રમાણે કોરોના...

વોશિંગ્ટન, જાણીતા ફેશન ડિઝાઈનર મૌસ્સીમો ગિન્નોલ્લીને ફ્રોડ કેસમાં પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ગિન્નોલ્લીએ તેની દીકરીને કોલેજમાં એડમિશન...

સમયસર આઈસોલેશન, અસરકારક ટ્રેકિંગ, ક્લિનિકલ સારવાર વગેરે બાબતોને પગલે રિકવરી રેટમાં સુધારો નવી દિલ્હી, ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૯,૦૨૮ કેસ...

નવી દિલ્હી, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (ઇરડા)એ વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે દિલ્હી-એનઆરસીમાં વાહન માલિક પીયુસી સર્ટિફિકેટ રજૂ...

કેગે સરકારને સુપરત કરેલી કામગીરીના ઓડિટ રિપોર્ટમાં ફક્ત ૧૨ સંરક્ષણ ઓફસેટ કરારની સમીક્ષા કરી હતી નવી દિલ્હી, કંપ્ટ્રોલર અને ઓડિટર...

નવી દિલ્હી, બાબરી વિધ્વંસ મામલે લખનૌની સ્પેશિયલ કોર્ટનો ચુકાદો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આવશે. સુપ્રીમ કોર્ટે કેસની સુનવણી કરી રહેલા વિશેષ...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર્સે એક મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈની પૂછપરછમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારા એક ડોક્ટરે...

પ્રભાસ પાટણ, સોમનાથ મહાદેવ મંદિરે આજરોજ ગણેશ ચર્તુર્થીના પાવન પ્રસંગે વેરાવળ બસ સ્ટેશન વિસ્તારમાં એક બેકરી ધરાવતા શિવ-ગણેશભક્ત મહિલા ર્કિભદા...

ખેમકરન, પંજાબમાં બીએસએફેે મોટી કાર્યવાહીને પરિણામ આપ્યું છે તરન તારનના ખેમકરનમાં પાકિસ્તાનના પાંચ ધુષણખોરોને બીએસએફના જવાનોએ ઠાર માર્યા છે.બીએસએફનું સર્ચ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.