Western Times News

Gujarati News

શુક્ર રવિ બંધ અને અન્ય દિવસોમાં ૮થી ૨ દુકાન ખુલ્લી રાખવી. ભંગ કરનારને દંડઅને સીલ કરવામાં આવશે પ્રતિનિધિ સંજેલી : સંજેલી...

અમદાવાદ: અમદાવાદના ધોળકામાં આવેલા વાસણા કેલીયા ગામમાં એક સાથે એક જ પરિવારના ૩ મહિલાની હત્યા થતા ચકચાર મચી ગઇ અને...

નવી દિલ્હી, કોરોના વાયરસના ભારતમાં આગમનને 6 મહિના થઈ ગયા છે.જોકે સ્કૂલો ક્યારે ખુલશે તે અંગે હજી પણ અનિશ્ચિતતાનો માહોલ...

રાજકોટ: લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં મેઘ મહેર થતા અનેક પંથકમાં મુરઝાતા મોલને જીવતદાન મળી ગયું છે અને જળાશયોમાં પાણીની...

લખનઉ, દેશ અને દુનિયા કોરોના મહામારી સામે લડી રહ્યા છે, ત્યારે આ આફતના સમયમાં પણ કેટલાક લોકો કાળાબજારીનો ધંધો કરી...

શુક્રવારે ઇડીએ રિયા, તેના ભાઈ શોનક ચક્રવર્તી, ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને મિરાંડાની પૂછપરછ કરી. રિયાએ પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ...

મુંબઈ, સોશીયલ મીડિયા પર બનાવટી ફોલોઅર્સ કૌભાંડ મામલે ગુનાની શાખા શુક્રવારે ફરી રેપર બાદશાહની પૂછપરછ કરી છે. બાદશાહ ગુરુવારે વહેલી...

નવી દિલ્હી, ગિરીશ ચંદ્ર મુર્મૂએ જ્યારે ગુરુવારે સાંજે જમ્મુ કાશ્મીરના લેફ્ટિનેન્ટ ગર્વનરના પદથી રાજીનામું આપ્યું તો તત્કાળ અટકળો થવા લાગી...

જયપુર, સીમા સુરક્ષા દળે રાજસ્થાનના બાડમેર જિલ્લાની આંતરરાષ્ટ્રીય સીમા પર એક સંદિગ્ધ પાકિસ્તાની ધૂસણખોરેને ઠાર કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે...

જિલ્લા પોલીસ અધિક્ષક  ખેડા - નડિયાદ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.શયાન  નડિયાદ  વિભાગ , નાઓના માર્ગદર્શન હેઠળ નડિયાદ...

નાગપુર (મહારાષ્ટ્ર) ,  દિવંગત કેપ્ટન ડીવી સાથેની માતાએ કહ્યુ, " ડીવી (દીપક)  એક મહાન પુત્ર હતો અને બીજા જરૂરીયાત મંદોને...

ટોરંટો, કેનેડામાં હયાત બચેલી અંતિમ હિમશિલાનો મોટા ભાગનો હિસ્સો પણ ગરમ હવામાન અને વૈશ્વિક તાપમાન વધવાના કારણે તૂટીને વિશાળ હિમશિલાઓ...

નવી દિલ્હી, દિલ્હીના પશ્ચિમ વિહારમાં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની બાળકીની સિૃથતિ અત્યંત નાજૂક છે. બાળકીની એઈમ્સમાં સારવાર ચાલી રહી...

મુંબઈ : ઔરંગાબાદમાં માનવજાતે શરમમાં મૂકાવું પડે તેવો બનાવ સામે આવ્યો છે. અહીં એક દીકરાએ પોતાની 90 વર્ષની વૃદ્ધ માતાને...

વિશ્વની અગ્રણી એગ્રિકલ્ચર ઇક્વિપમેન્ટ બ્રાન્ડ ન્યૂહૉલેન્ડ એગ્રિકલ્ચરે એગ્રિકલ્ચરલ મશીનરીના તેના કાફલામાં 5620 ટીએક્સ (Tx) ઉમેર્યાનું જાહેર કર્યું છે. નવું 65...

નવી દિલ્હી, નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા ગણાવ્યા છે અને સરકાર તેમના માટે અધિકાર પત્ર જાહેર કરશે. વધુમાં...

નયારા એનર્જીના આરોગ્યલક્ષી પ્રયાસોથી સમુદાયના 50,000 કરતાં વધુ લોકોને લાભ વાડીનાર તા.7 ઓગસ્ટ, 2020: નવા યુગની આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.