નવી દિલ્હી, વૈશ્વિક રોગચાળો કોરોનાવાયરસ (કોવિડ -19) દિવસે દિવસે ઝડપથી ફેલાતો રહ્યો છે અને તેણે વિશ્વભરના ઓછામાં ઓછા 188 દેશોને...
અનરકેશ્વર મહાદેવ મંદિર આશરે ૬૦૦ વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવે છે. સ્વયં યમરાજ દ્વારા અનરકેશ્વર મહાદેવ શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું...
લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી ને કારણે સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાત રાજ્ય પણ તેના ભરડામાં આવ્યું હતું. જેના થકી...
નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ શહેરો-નોઈડા, મુંબઈ અને કોલકાતામાં કોરોના ટેસ્ટિંગમાં હાઈ થ્રૂપુટ (ઓટોમેટેડ) સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. આ સેન્ટરમાં...
ભોપાલ, મધ્યપ્રદેશના છતરપુરમા આજે માર્ગ અકસ્માતની દુર્ઘટના ઘટી. જેમાં મહિલા, બાળકો સહિત 8 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ એક્સિડન્ટ જિલ્લાના...
નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ફ્રાન્સે ટેસ્ટિંગની ઝડપ વધારવા એક મોટો નિર્ણય લીધો છે....
ભિલોડા: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકા ના કંભરોડા ગામે ખેડુતે ખેતીના પાકમાં દવા છંટકાવ કરવા માટે દસ નોજર પાઇપ ઉપર ફીટ કરી...
અરવલ્લી જિલ્લામાં દિનપ્રતિદિન ગૌ તસ્કરી ના બનાવો વધી રહયા છે અને હાલમાં સરકારશ્રી પણ ગૌરક્ષા બાબતે ઘણી સંવેદનશીલ છે તારીખ...
S -સોશીયલ ડિસ્ટન્સીંગ, M –માસ્ક, S -સેનીટનઈઝેશન અત્યારે સમગ્ર વિશ્વ કોરોના સંકટનો સામનો કરી રહયું છે. આ વૈશ્વિક મહામારીને અંકુશમાં...
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર. કંડક્ટરો માં પગારમાં વિસંગતતા બાબતે તેમજ કર્મચારીઓના વર્ષો...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: શ્રાવણ ના સોમવારે શિવજી ના પૂજન અર્ચન નું માહત્મ્ય રહેલું છે ત્યારે ભરૂચ તાલુકા ની પૂર્વ...
નડિયાદ સહિત તમામ તાલુકાની કોર્ટ લોકડાઈન થી બંધ છે જેથી વકીલો આર્થિક મુશ્કેલી માં છે આજે નડિયાદ ખાતે નડિયાદ બાર...
ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી...
૨૬ જુલાઈ ૨૦૦૮ આ દિવસે અમદાવાદમાં વિવિધ સ્થળોએ થયેલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલાવી શકે તેમ નથી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ...
૧૨ વર્ષ થઈ ગયા... ઘટનાના ઘા ઉંડા જરૂર હતા...પણ સેવા- સુશ્રુષા-સંવેદનાને પગલે રૂઝ આવી...૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન આત્મહત્યાની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થયો છે જેના પગલે રિવરફ્રંટ સહિતના વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ...
શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર (પ્રતિનિધિ) અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે આજે પ્રથમ સોમવાર હોવાથી હજારો શ્રધ્ધાળુઓ...
અમદાવાદ: કોરોના વાયરસથી બચવા માટે વ્યક્તિએ હાઈજેનિક રહેવું અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચેપથી બચવા માટે લોકો વારંવાર...
સ્કાર્દુ એરબેઝ પર ચીનના જે.એફ-૧૭ નું ઉડાન : પાકિસ્તાન- ચીનની સંયુક્ત ધરી સામે ભારતીય વાયુદળ સતર્ક : ફ્રાંસથી રફાલનું આગમન...
અમદાવાદ: મહિલાઓની સુરક્ષા માટે કાયદા કડક બનાવવામાં આવ્યા હોવા છતાં લોકોની માનસિકતામાં કોઈ ફર્ક આવ્યો હોય તેમ લાગતું નથી. એવું...
ટીમ ઈન્ડિયાના સીનિયર ઓફ સ્પિનર હરભજન સિંહ ભલે ક્રિકેટ મેદાન પર ખુદ 'દુસરા’ ફેંકવામાં માહેર હોય. પરંતુ આ વખતે મુંબઈની...
ભારતના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે કહ્યું કે, કરિયરના અંતમાં તેની સાથે અનપ્રાૅફેશનલ રીતે વ્યવહાર કરવામાં આવ્યો. યુવરાજને ભારતના મહાન ઑલરાઉન્ડર...
અભિનેતના સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા’ ૨૪ જૂલાઈના રોજ ડિઝનીપ્લસ હાૅટસ્ટાર પર રિલીઝ થઈ છે. ચારેય તરફ ફિલ્મની...
કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદેે બાૅલીવુડમાં ચાલતા સગાવાદ વિશે મૌન તોડયું છે અને પોતાની પ્રતિક્રિયા...
‘ગોન વિથ ધ વિન્ડ’ ના નામથી મશહૂર અભિનેત્રી ઓલિવિયા દ હેવીલેન્ડનું ૧૦૪ વર્ષની વયે નિધન થયું હતું. ઓલિવિયા ડી હૈવિલૈન્ડ...
