Western Times News

Gujarati News

(પ્રતિનિધિ)અમદાવાદ, સરકારી શાળાની શિક્ષિકાનાં પતિનું અકસ્માત થતાં તેમને રૂપિયાની જરૂર પડી હતી. જેથી તેમણે મહિલા સહકર્મીને વાત કરતાં તેણે અન્ય...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: નિર્દોષ ગાયો અને પશુઓ ખાનગીવાહનોમાં કતલખાને લઈ જતા ક્રૂર કસાઈઓ વધુને વધુ બેફામ બનતા જાય છે હિન્દુત્વની,ગૌમાતાની...

આ ફોટા કોઈ ઓક્સિજન પાર્કના નથી. પરંતુ મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ઘ્વારા કરવામાં આવેલ નવી શોધના છે. લાંભા વોર્ડમાં ટી.પી.રોડ પર...

ભરૂચ સિવિલ હોસ્પીટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા ઝઘડિયા ગોવાલી નો ૧,અંકલેશ્વર નો ૧ અને ભરૂચ શહેર ના ૧...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અજબ નીતિઃ એક ગુનેગારને બચાવવા સેંકડોની કમાણી ડૂબે તો વાંધો નહીં (દેવેન્દ્ર શાહ)અમદાવાદ: “સો ગુનેગાર છૂટી જાય...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું છે ખાસ કરીને ઓનલાઈન છેતરપીંડી આચરતી પરપ્રાંતિય ટોળકીઓએ હાહાકાર...

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ ) : અમદાવાદ શહેરમાં એક મહિનાના વિરામ બાદ વધુ એક વખત સુપર સ્પ્રેડરની ચકાસણી કરવામાં શરૂ...

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના કૅપ્ટન જેસન હોલ્ડરનું માનવું છે કે જાે ઇંગ્લૅન્ડ અથવા ભારત જેવી ટીમ વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ વચ્ચે આત્મહત્યાની પણ ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં એક...

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વાૅર્નનું માનવું છે કે ઇંગ્લૅન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રાૅડ પાસે ૭૦૦ ટેસ્ટ-વિકેટ લેવાની...

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન હાલ કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે. ૧૨ જુલાઈએ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને...

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલે બિહાર પોલીસે ગુરુવારે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ અંકિતા લોખંડેની પૂછપરછ કરી....

અમદાવાદ, શહેરના એક પોલીસસ્ટેશનમાં વૃદ્ધ પિતાએ તેમના પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. આ વૃદ્ધએ આક્ષેપ કર્યો છે કે...

અમદાવાદ: છાશવારે વિવાદોમાં રહેતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી પરીક્ષાને લઈ વિવાદમાં સપડાઈ છે. કોરોનાના વધતા કેસને પગલે ઓનલાઈન એક્ઝામ લેવાઈ રહી...

એક્ટિવ કેસોની સંખ્યા ૨૮૪૨ પર પહોંચી અમદાવાદ,  મે મહિનામાં જ્યારથી અમદાવાદમાં કોરોનાના કેસો વધવાનું શરૂ થયું ત્યારથી શહેરમાં એક્ટિવ કેસોની...

શરદી-ખાંસી-તાવની દવા લેવા આવનારાઓ તથા તેમના કુંટુંબીજનોનો કોરોના ટેસ્ટ કરાશેઃ ગાંધીનગરથી તેનો પ્રારંભ કરાશેઃ કોરોનાને ફેલાતો અટકાવવા ટેસ્ટીંગ વધારાશે  (પ્રતિનિધિ)...

તાલુકા વિકાસ અધિકારી દ્વારા વંઠેવાડ પંચાયતની હદમાં લગાવેલ અનુસૂચિ ૫ ના જન જાગૃતિના બોર્ડ બાબતે નોટિસ આપી ખુલાસો રજૂ કરવા...

અમદાવાદ: ૧લી ઓગસ્ટથી દેશ અનલોક-૩માં પ્રવેશ્યો હોવા છતાં શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.અમદાવાદના પ્રોફેસર અને‌ દિલ્હીના વિદ્યાર્થીએ કરેલા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.