Western Times News

Gujarati News

મુંબઈ, થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહા કંગના રાનૌૈતના સમર્થનમાં દેખાયા હતા, જેમણે કહ્યું હતું કે ફિલ્મ...

અયોધ્યામાં  કરાયેલા રામ મંદિર નિર્મળના ભૂમિપૂજન ના પગલે અરવલ્લી જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાં ઠેર ઠેર ફટાકડા...

માજી કારોબારી ચેરમનેનને પણ કડવો અનુભવ થતા ધુંઆપુંઆ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ:  આમોદ નગરપાલિકાના શાસકો નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ...

દાહોદ : દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. ૯ ઓગષ્ટના રોજ મહાનુભાવોની...

લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ...

લુણાવાડા: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહિસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી...

ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે  રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી -પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪ લાખ આવાસો...

 ખેડબ્રહ્મા શહેરમાં રામ જન્મભૂમિ શિલાન્યાસ દિન તારીખ 5 ઓગસ્ટ બુધવારના રોજ ઠેરઠેર ઉજવણી કરાઈ. 500 વર્ષથી હિન્દુસ્તાનના લોકો રામમંદિર માટે...

બૈરુત, લેબેનોનની રાજધાની બૈરુતમાં થયેલા મહા ભયાનક વિસ્ફોટ બાદ હવે લેબોનોન પર ભૂખમરાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. ધડાકામાં 100થી વધારે...

વણાકબોરી થર્મલ નર્મદા કેનાલ પાસે આવેલા પૂર્વાભિમુખ વિર ભાખ્યા હનુમાનજી મંદિર ખાતે રામજન્મ ભૂમિ મંદિર શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી. જેમાં...

૩ દિવસમાં તપાસ અહેવાલ રાજ્ય સરકારને આપવા આદેશ :  ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અને શહેરી વિકાસ વિભાગના અધિક...

આજરોજ બાલાશિનોર ખાતે આવેલ  મોહમ્મદી કોલોની મુલતાન પુરા આંગણવાડીમાં મમતા દિવસની ઉજવણી અને સ્તનપાન સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી....

હોસ્પીટલ કોમર્શીયલ બિલ્ડીંગ માં હોવાના કારણે અન્ય લોકોને કોરોના સંક્રમણનો ભય: હોસ્પીટલની કોરોનાની મંજૂરી રદ્દ કરવા કલેકટર સમક્ષ બિલ્ડીંગના લોકોની માંગણી...

દેશમાં અયોધ્યા નું રામ મંદિર નું ભૂમિ પૂંજન આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદી જી ના હસ્તે  કરવા માં...

વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે : વૃક્ષારોપણ અને કોરોના પ્રતિકારવર્ધક રથનું લોકાર્પણ કોરોના પ્રતિકારવર્ધક રથ ઘરે-ઘરે ઔષધીય છોડનું નિ:શુલ્ક વિતરણ...

(પ્રતિનિધિ)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના અણધડ આયોજનનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહ્યા છે. મનપા દ્વારા ટ્રાફિક અને પાર્કીંગ સમસ્યાને નિયંત્રણમાં લેવા...

અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એક કોવિડ હૉસ્પિટલ હતી. અહીં કોરોના...

નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હીના પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢીમાં થોડાં વર્ષો પહેલાં નિર્ભયા કાંડ જેવો એક ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો. ...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ગણત્રીના મહીના બાકી રહયા છે તેવા સંજાેગોમાં પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે શાસકપક્ષ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.