Western Times News

Gujarati News

કુલપતિની નિમણૂંકમાં ગેરરીતિ અને યુજીસીના નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન થઇ રહ્યું છેઃ મનિષ દોશીએ કરેલા પ્રહારો અમદાવાદ, ભાજપ સરકારના શાસનમાં શિક્ષણનું...

નવીદિલ્હી: નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાની માંગને લઇને સમાજસેવક અન્ના હઝારે છેલ્લા ૩૪ દિવસથી મૌનવ્રત પર છે ત્યારે કેન્દ્રીયમંત્રી રામદાસ...

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ ખેડુતોના મુદ્દા પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારને ઘેરવા...

અમદાવાદ: આજે સૂર્યપુત્ર શનિદેવએ પોતાની રાશિ પરિવર્તન કર્યુ હતુ, શનિદેવના રાશિ પરિવર્તનની નોંધનીય અને મહત્વની ઘટનાને લઇ આજે અમદાવાદ શહેર...

નવી દિલ્હી: ચીનમાં રહસ્યમય કોરોના વાયરસ (Coronavirus)થી મરનારાઓનો આંકડો સતત વધી રહ્યો છે. વાયરસની ચપેટમાં આવતાં અત્યાર સુધી 25 લોકોના મોત...

આઇરિસ, આર્જેટીનાના મધ્ય ક્ષેત્રમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ માપવામાં આવી હતી.યુનાઇટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ...

કાઠમાંડૂ, નેપાળના એક ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનમાં તેમના સમકક્ષ ઇમરાન ખાન એકવાર ફરી આમને સામે હોઇ શકે છે.હકીકતમાં...

નવીદિલ્હી, દુનિયાના જાણીતા મેગેઝીન ‘ધ ઈકોનોમિસ્ટ’એ ભારતને અસહિષ્ણુ ગણાવી મોદી સરકારની ટીકા કરી છે. મેગેઝીને કવર પેજ સ્ટોરી કરી છે...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રિય નાણાં ભંડોળનાં પ્રમુખ ક્રિસ્ટાલિના જીયોર્જીવાએ કહ્યું કે ભારતમાં આર્થિક મંદી ટેમ્પરરી છે, તેમને આશા છે કે આગામી સમયમાં...

નવી દિલ્હી, તાજેતરમાં દિલ્હીમાં ૨૦૧૨ માં નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચાર દોષિતો સામે ડેથ વોરંટ જારી કરનાર સેશન જજની...

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કલમ 144 લાગુ હોવા છતાં પણ પ્રદર્શન કરી રહેલા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિત ભાજપના અનેક નેતાઓની...

મુંબઇઃ ચીનથી પાછા ફરેલા બે વ્યક્તિઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, તેવી શંકા છે. મુંબઇ મહાનગરપાલિકાની કાર્યકારી સ્વાસ્થ્ય અધિકારી ડો....

મેડ્રિડ, સ્પેનમાં ત્રાટકેલા વિનાશક ગ્લોરિયા વાવાઝોડાના કારણે અગિયાર લોકોના મોત થયા હતા, પાંચ લાપતા થયા અને ભારે વરસાદના કારણે નદીઓમાં...

લંડન, લંડન સ્થિત ભારતીય દૂતાવાસ બહાર ૨૬ જાન્યુઆરીના રોજ પાકિસ્તાની પ્રદર્શનકારીઓ એકતા થઈ ભારતીય બંધારણની કોપીઓને સળગાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું...

વાશિંગ્ટન, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અમેરિકામાં વિઝાને લગતા કેટલાક નિયમો વધુ કડક કર્યા છે. આ નિયમો હેઠળ  હવે ગર્ભવતી મહિલાઓએ વિઝા મેળવવા...

દાહોદ: ૭૧માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રાજય કક્ષાના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવશે. આ ઉજવણી ફતેપુરા તાલુકાના...

સરકારશ્રીની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભ  : લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા પરિણાદાયી કામગીરી કરીએ. આદિજાતિ વિકાસ કમિશ્‍નરશ્રી દિલીપ રાણા બનાસકાંઠા...

દલિત સમાજ ના યુવાનૉએ નિશાર ઠેબા ને કરેલ રજૂઆત ને સફળતા મળી માણાવદર સિનેમા ચૉકમાં આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને...

આણંદ:  ગુજરાતના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે,  વર્તમાન યુગમાં રાસાયણિક  ખાતરોના કારણે જમીનની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.