Western Times News

Gujarati News

દાહોદ, ગુજરાતમાં ધંધા રોજગાર માટે આવતા અને ખાસ કરીને કન્સ્ટ્રકશન સાઈટ પર આવતા મજૂરો દાહોદ જીલ્લાના વતનીઓ સુરત, ભરૂચ અને...

રાજ્યમાં ૧.૦૭ કરોડ નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ : ૧૦૪ હેલ્પલાઇનમાં અત્યાર સુધીમાં ૧૫ હજાર કોલ આવ્યા : રોગના લક્ષણો ધરાવતા ૨૫૮...

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉન દરમિયાન નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી...

સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દરરોજ ૪૦૦૦ જેટલા ગરીબ તેમજ મજૂરવર્ગના પરિવારોને ટીફીન સુવિધા પુરી  પાડશે શાકભાજી , દુધ...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના ભયના કારણે ચાલી રહેલ લોક ડાઉનની પરિસ્થિતીમા જનજીવન થંભી ગયુ છે.જેની સહૂથી ઘેરી અસર રોજનુ...

પાટણઃ વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે આ વાઈરસને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું...

તા.24 માર્ચ, 2020, અમદાવાદ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા વૈશ્વિક સંકટ બનેલા કોવિડ-19 થી અમદાવાદ શહેર ને સુરક્ષિત રાખવા અને...

અમદાવાદ, સમગ્ર વિશ્વને ઝપેટામાં લેનારા કોરોના વાયરસના પગલે ગુજરાતમાં તંત્ર સાબદુ બન્યુ છે. અમદાવાદમાં પણ ફાયરબિગ્રેડ દ્વારા સતત ફ્યુમિગેશનની પ્રક્રિયા...

કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે નિઃસ્વાર્થ સેવા કરવા બદલ પ્રધાનમંત્રીએ તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો -તમારા આશાવાદના કારણે મારામાં ખૂબ જ...

કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકારનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ રાહતના પગલાંની જાહેરાત...

કોવિડ-19થી દુનિયાના ઘણા દેશો અસરગ્રસ્ત થયા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને ‘મહામારી’ જાહેર કર્યો છે. ભારત સરકાર (GOI) તબક્કાવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ...

મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરોમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓ અને તબીબો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી...

મુખ્યત્વે આ સેવાઓ ચાલુ રહેશે મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, સરકારી કચેરીઓ દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, ખાદ્યપદાર્થ વેચતી દુકાનો, ખાદ્ય સામગ્રી વેચતીદુકાનો, આવશ્યક...

ભોપાલ : શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. રાજભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં તેમણે મુખ્યમમંત્રી પદના શપથ...

વેપાર ઉદ્યોગ-સગંઠનોએ જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય વસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોનાનો વ્યાપ ન વધે તેના માટે સહયોગ આપવો જોઇએ...

 કોરોના સંદર્ભે પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના ખાનગી તબીબો સાથે બેઠક યોજાઇ-ઇમરજન્સી સારવાર સિવાય ઓ.પી.ડી.બંધ રાખવા કલેકટરશ્રીનો અનુરોધ...

નડિયાદઃ-તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા દેશભરમાં ચાલી રહેલા “કોરોના વાયરસ” મહામારી સામે...

લોકોને સહકાર આપવા જાહેર અપીલ કરતા જિલ્‍લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ નડિયાદઃ-સોમવારઃ- ખેડા જિલ્‍લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી અને આવનાર દિવસોમાં...

રાજપીપલા, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ સંબંધમાં કેન્દ્ર...

મહીસાગર જિલ્લામાં ચેપી નોવેલ કારોના વાયરસની સલામતીના ભાગરૂપે છ કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કરાયા હાલમાં સમગ્ર વિશ્વમાં WHO  દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.