Western Times News

Gujarati News

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે (Devendra fadanvis oath as cm of maharashtra) શપથ લીધાના માત્ર ત્રણ દિવસ બાદ જ હોદ્દાથી...

મુંબઈ: મહારાષ્ટ્રમાં બહુમત પરીક્ષણ માટે સુપ્રીમ કોર્ટની ડેડલાઈન વચ્ચે ઝડપથી બદલાયેલા ઘટનાક્રમ વચ્ચે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે બપોરના ગાળામાં જ...

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પોતાના હોદ્દા પરથી રાજીનામા આપ્યા શિવસેના એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોની...

વડોદરા: વડોદરા જિલ્લાના પાદરાની મધર સ્કૂલમાં એક શિક્ષકે સામાન્ય બાબતમાં સાત વિદ્યાર્થીઓને લાકડાની ફૂટપટ્ટીથી માર મારતા વિદ્યાર્થીઓના શરીર પર સોળ...

રાજ્ય ચૂંટણી પંચ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ ભારતીય લોકશાહીને મજબૂત બનાવવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વની...

અમદાવાદના વટવા વિસ્તારની પ્રા. શાળા ખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાલ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીશ્રી...

આ સંવિધાન સન્માનયાત્રા મજુર ગામ ખાતે જાહેર સભામાં પરિવર્તિત થઇ હતી. કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આજરોજ...

તિરાના, અલ્બેનિયામાં મંગળવારે સવારે 6.4ની તીવ્રતાનાં ભુકંપનાં આચકા અનુભવાયા હતાં,જેમાં તિરાના અને તટવર્તી શહેર દુર્રેસમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અમેરિકાનાં...

નવી દિલ્હી, ઈસરો પ્રમુખ કે. સિવને ભારતના ઉપગ્રહ 'કોર્ટોસેટ-3'ના પ્રક્ષેપણ પહેલાં મંગળવારે તિરુપતિ સ્થિત તિરુમાલા મંદિરમાં પૂજા-અર્ચના કરી. ઈસરો બુધવારે શ્રીહરિકોટા ...

નવી દિલ્હી, સરકાર નહી બનવાને લઈને ચર્ચામાં રહેલી મહારાષ્ટ્રની રાજનીતિમાં દરરોજ જુદાં-જુદાં ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યાં છે. આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર...

અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં તાજેતરમાં બીઆરટીએસ દ્વારા થયેલ અકસ્માતમાં યુવાનોના થયેલ મૃત્યુ સંદર્ભે રાજ્ય...

કોચ્ચી, સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારી એક મહિલા પર મિર્ચી સ્પ્રેથી હુમલો કરવામાં આવ્યો છે. મહિલા કાર્યકર બિન્દુ અમ્મિની...

શ્રીહરિકોટા, દેશના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી સી૪૭) આવતીકાલે બુધવારે સવારે ૯.૨૮ કલાકે કાટરેસૈટ ૩ અને ૧૩ કોમર્શિયલ નાના ઉપગ્રહો...

શ્રીનગર, શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીની બહાર ગ્રેનેડ હુમલો થયો હતો. જેમા ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને બોમ્બમાં...

ગાંધીનગર, રાજકોટ-અમવાદાવ વચ્ચે મુસાફરી કરતા લોકોની સમસ્યાનો અંત આવશે. હવે અમદાવાદથી રાજકોટ માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

સમગ્ર વિશ્વમાં તા. 19 નવેમ્બરથી તા. 24 નવેમ્બર દરમિયાન  હેરિટેજ વીકની ઉજવણી થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ વર્લ્ડ...

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના અભિવાદન !  આપણાં માટે એક અત્યંત આનંદ અને ગર્વની વાત છે કે મહાત્મા ગાંધીજીના 150માં જન્મજયંતિ વર્ષની...

જોધપુર, ભારત પાક બોર્ડર પર બે-ત્રણ મહીના સુધી તીડને ન મારવાનું હવે પાકિસ્તાનને ભારે પડી રહ્યું છે. અડધા પાકિસ્તાનને તીડ...

મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કંગના પોતાની શાનદાર એક્ટિંગ અને સાહસી બોલ્ડ નિવેદનના કારણે હમેંશા ચર્ચામાં રહે છે. હાલમાં તે તમિળનાડુના...

અરવલ્લી:અરવલ્લી જિલ્લા ની ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે  જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.