Western Times News

Gujarati News

લુણાવાડા : ભારતના ચૂંટણી પંચ દ્વારા મહીસાગર જિલ્લામાં ૧૨૨- લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણીના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાપન અર્થે ખર્ચ નિરીક્ષક...

અંકલેશ્વર :નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદુષણને નાથવા અંદાજે રૂા. ૬૫ કરોડના ખર્ચે...

રાજપીપલા: નર્મદા જિલ્લાના પ્રજાજનોની પોલીસને લગતી ફરીયાદોના નિવારણ માટેનો કાર્યક્રમ આગામી તા. ૨૫ મી ઓકટોબર, ૨૦૧૯ ના રોજ સવારે ૧૧=૦૦...

રાજપીપલા: ભારત સરકારના અન્ન્ અને  નાગરિક પુરવઠા વિભાગ તેમજ  ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં જર્મની સરકારની સહયોગી સંસ્થા GIZ...

ગ્રાહકોને એફડી સાથે 33 ગંભીર બિમારીઓનું પૂરક વીમાકવચ મળશે મુંબઈઃ ICICI બેંકે એફડી મારફતે રોકાણમાં વૃદ્ધિ અને ગંભીર બિમારીનાં કવચ...

ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દંડ વસુલી વલસાડઃ મદદનીશ નિયંત્રક કાનુનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી વલસાડ દ્વારા માહે...

વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બ્રાહ્મણ પંચની વાડીમાં તા.૧૬/૧૦/૧૯ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે લીડ બેંક- બેંક ઓફ બરોડા, વલસાડ દ્વારા...

અમદાવાદ, ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સે શનિવારે તેના વડા મથક ભાટ ગામે સરપંચોના સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનનો...

ગુજરાત સ્ટેટ અન્ડર-૬ અને અન્ડર-૧૪ ઈન્ટરસ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ -૨૦૧૯ નું આયોજન રાઈફલ કલબ, ભવન્સ કોલેજ પાસે, ખાનપુર, અમદાવાદ...

બાયડ:બાયડ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ પરાકાષ્ટએ છે ભાજપ, કોંગ્રેસ અને એન.સી.પી ના ઉમેદવાર ચૂંટણી જંગ જીતવા માટે મત વિસ્તાર ખૂંદી...

અમદાવાદ:  શહેરમાં આવેલી શ્રી મહાલક્ષ્મી આશ્રિત શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળની વાડી ખાતે શરદપૂર્ણિમા નિમિત્તે ભાતીગળ સાંસ્કૃતિક રાસ-ગરબા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં...

અમદાવાદમાં બાહ્ય વિસ્તારના વિસ્તરણ માટે ટૂંકા સમયની સાથે સ્થિર વ્યવસાય વૃદ્ધિ; ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં વિસ્તૃત થવાની વ્યૂહરચનાનો એક ભાગ-ગ્રાહકોને આવકારવા...

(પ્રતિનિધિ) પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ગુજર ની પોળ ના યુવાને એ સ્વચ્છતા અભિયાન અંતર ગત પોતાની પોળ...

ગોધરા: ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧નો સર્વગ્રાહી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (GPDP) તૈયાર કરવા માટે ગ્રામ સભા બોલાવવા આપવામાં આવેલી સૂચનાનુસાર...

બાકરોલ: તિરૂપતિ  ફાઉન્ડેશન  ટ્રસ્ટ  સંચાલિત  સરદાર પટેલ   કૉલેજ  ઑફ  એન્જીનીરીંગના  મિકેનિકલ વિભાગના ત્રીજા  વર્ષમાં  અભ્યાસ કરતા અને 2-CTC ના NCC...

   દાહોદ : દાહોદ સરકારી ઇજનેરી કોલેજના સહાયક અદ્યાપક ડો. યોગેશ મકવાણાના સમાંતર વીજ પ્રવહનમાં સર્જાતા ખોટકાથી જનરેટર, ઉપકરણોને નુકસાનને...

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જાણીતા જલારામ મંદિરના ર૪મા પાટોત્સવ નિમિત્તે રવિવારે સવારથી જ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.