Western Times News

Gujarati News

ર૦ થી ૩૦ ટકા વ્યાજ વસુલતા શખ્સો સામે કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ: શહેરમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા ફેરવતા...

28-30 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગર ખાતે ગ્લોબલ પોટેટો કૉન્ક્લેવનું આયોજન થશે અમદાવાદ,  28 થી 31 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન...

પાટણ: પાટણ જિલ્લાના હારીજ તાલુકાની એ.પી.એમ.સી. ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું...

ભાજપમાં માથાભારે તત્વો છે, કોઇ કાનૂન માનતા નથી અમદાવાદ, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ હવે મધુ શ્રીવાસ્તવે પણ રાજીનામું...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ પરેડમાં સામેલ થવા જઇ રહેલા કલાકારો અને સ્કુલી બાળકોને સંબોધન કરતા આજે કહ્યું હતું...

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને ૨૫થી વધુ ટીયરગેસના શેલ છોડાયા : તોફાની તત્વો સામે કાર્યવાહી અમદાવાદ: આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુરામાં બે...

કુલપતિની નિમણૂંકમાં ગેરરીતિ અને યુજીસીના નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન થઇ રહ્યું છેઃ મનિષ દોશીએ કરેલા પ્રહારો અમદાવાદ, ભાજપ સરકારના શાસનમાં શિક્ષણનું...

નવીદિલ્હી: નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાની માંગને લઇને સમાજસેવક અન્ના હઝારે છેલ્લા ૩૪ દિવસથી મૌનવ્રત પર છે ત્યારે કેન્દ્રીયમંત્રી રામદાસ...

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ ખેડુતોના મુદ્દા પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારને ઘેરવા...

અમદાવાદ: આજે સૂર્યપુત્ર શનિદેવએ પોતાની રાશિ પરિવર્તન કર્યુ હતુ, શનિદેવના રાશિ પરિવર્તનની નોંધનીય અને મહત્વની ઘટનાને લઇ આજે અમદાવાદ શહેર...

નવી દિલ્હી: ચીનમાં રહસ્યમય કોરોના વાયરસ (Coronavirus)થી મરનારાઓનો આંકડો સતત વધી રહ્યો છે. વાયરસની ચપેટમાં આવતાં અત્યાર સુધી 25 લોકોના મોત...

આઇરિસ, આર્જેટીનાના મધ્ય ક્ષેત્રમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ માપવામાં આવી હતી.યુનાઇટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ...

કાઠમાંડૂ, નેપાળના એક ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનમાં તેમના સમકક્ષ ઇમરાન ખાન એકવાર ફરી આમને સામે હોઇ શકે છે.હકીકતમાં...

નવીદિલ્હી, દુનિયાના જાણીતા મેગેઝીન ‘ધ ઈકોનોમિસ્ટ’એ ભારતને અસહિષ્ણુ ગણાવી મોદી સરકારની ટીકા કરી છે. મેગેઝીને કવર પેજ સ્ટોરી કરી છે...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રિય નાણાં ભંડોળનાં પ્રમુખ ક્રિસ્ટાલિના જીયોર્જીવાએ કહ્યું કે ભારતમાં આર્થિક મંદી ટેમ્પરરી છે, તેમને આશા છે કે આગામી સમયમાં...

નવી દિલ્હી, તાજેતરમાં દિલ્હીમાં ૨૦૧૨ માં નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચાર દોષિતો સામે ડેથ વોરંટ જારી કરનાર સેશન જજની...

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કલમ 144 લાગુ હોવા છતાં પણ પ્રદર્શન કરી રહેલા લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિત ભાજપના અનેક નેતાઓની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.