Western Times News

Gujarati News

"કોઈ શિક્ષણએ વિદ્યાર્થીઓને એવા સાધનોથી સજ્જ કરવું આવશ્યક છે કે જે તેમને પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ વિશ્વમાં અનુકૂળ અને વિકસિત...

દશેરાના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ ખાતે રૂા. ૨૨૯.૭૫ કરોડના વિકાસ કામોના શુભારંભ- મુખ્યમંત્રીશ્રીએ સેન્ટ્રલ લાઇટીંગ સીસ્ટમ તથા ભૂગર્ભ...

શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતી ના સંયુકત ઉપક્રમે તા. ૧૦ થી ૧૩ અોકટોમ્બર ત્રી-દીવસીય...

વિજય દશમી ના પાવન પર્વ નિમિત્તે ઇન્દિરા ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટ અને ખુશી કા આંગન ફાઉન્ડેશન વતી રઘુનાથ વિદ્યાલય પરિસરમાં માતાજીના...

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું...

નવી દિલ્હી, ફ્રાંસે ભારતને RB 001 પહેલું રાફેલ વિમાન સોંપ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે વિમાન સોંપ્યા બાદ સસ્ત્ર પૂજા કરી....

એલપીજી ઉપલબ્ધ કરાવનાર કંપનીઓના સિલિન્ડર પર પાંચથી ૧૦ દિન વેટિંગઃ સિલિન્ડરના વિતરણમાં વિલંબ નવીદિલ્હી, દેશમાં દશેરાની સાથે જ તહેવારની સિઝન...

શ્રીનગર,જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીર ઘાટીમાં પ્રવાસીઓ માટે ગૃહ વિભાગના નિર્દેશ પર જારી કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરી તાત્કાલિક પ્રભાવથી...

વિશાખાપટ્ટનમ, વિશાખાપટ્ટનમ ખાતે હાલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા પર ભારતે જારદાર જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતની...

ભોપાલ,રાજ્યના શિવપુરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શિવપુરી નજીક કોલારસના પુરણખેડી...

વિજયાદશમીના પાવન દિવસે  વિજેતા રમતવીરોને રોકડ પુરસ્કાર એનાયત ગ્રામીણ રમતોની આવતી કાલને ઉજળી બનાવીએ -  બચુભાઇ ખાબડ દેવગઢ બારીયાની ઐતિહાસીક...

ખાનગી શાળાઓની તંદુરસ્ત હરીફાઈ વચ્ચે પણ નવા ૮૩ બાળકોને પ્રવેશ અપાવ્યો (કશ્યપ જોશી) રાજકોટ,  આજના યુગમાં ખાનગી શિક્ષણનો વ્યાપ વધતો...

(પ્રતિનિધિ) ભરૂચ: ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાની કુરચન પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ જીલ્લાકક્ષાના ગણિત - વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં જીલ્લામાં પાંચ...

 નડિયાદ :  નડિયાદમાં વીકેવી રોડ પર સંતરામ નેત્ર ચિકિત્સાલય પાછળ અધતન બિલ્ડીંગમાં ગઈકાલે શુભમ હોસ્પિટલનું   સંતરામ મંદિરના મહંત પ.પુ. શ્રી...

 કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનનને શસ્ત્રો ધરાવામાં આવ્યા. દશેરાએ દોષોનું દહન કરવું જાઈએ : સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ : 08 ઓકટોમ્બરને મંગળવારના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.