Western Times News

Gujarati News

અમદાવાદ, લોકડાઉન હળવું કરાતા પ્રહ્‌લાદનગરમાં રહેતા પ્રોફેશનલ ફોરમ શાહ (નામ બદલ્યું છે)ને મંગળવારે ફરીથી કામ શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું....

જિલ્‍લાની ૧૫૩ ગ્રામ પંચાયતોમાં ૩૭૫ કામો શરૂ કરી ૩૮૦૯ શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે ગાડવા ગામે ૧૬૦ થી...

અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 2,350 કોવિડ-19ના દર્દીઓ સાજા...

કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ભારત દ્વારા લેવામાં આવેલા સમયસર, તબક્કાવાર અને સક્રિય પગલાં પર પ્રકાશ પાડતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,...

મુસ્લિમ બિરદારોને "કોરોના સંક્રમણ" ને ધ્યાને લઈને, ઇદની મુબારકબાદી પાઠવતી વેળા  ગળે નહિ મળવાનો અનુરોધ : વ્યારા: આગામી તા.૨૫મી મેં...

વ્યારા ; “કોરોના”ના કહેરની કપરી ઘડીમા સંવેદનશીલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની સાથે જુદા-જુદા ક્ષેત્રો, ખભેખભા મીલાવીને તેમનુ યોગદાન આપી...

સવારે ઉપડેલી એક બસ માં માત્ર 30  મુસાફરોનું ટેમ્પરેચર તથા માસ્ક પહેરેલ ને મુસાફરી કરાવાઈ : એસ પી માત્રોજા   એસ...

ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓને ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકારે ૨૦૧૪માં...

રાજ્ય સરકારની સુચના મુજબ બસો  શરૂ કરવા માટેનું આયોજન કરાઇ રહ્યું છે કપડવંજ એસટી ડેપોમાં આજે બસ સેવા શરૂ થઇ...

ર૮ રાજ્યોના કુલ કેસ-મરણ કરતા વધારે કેસ-મરણ માત્ર ૧૭ દિવસમાં નોંધાયા (દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું...

એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી PIB Ahmedabad રા કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી...

કોરોનામુક્ત થનાર દર્દીઓમાં ૭ વર્ષની બાળકીનો સમાવેશ ગાંધીનગર,  જામનગર જિલ્લામાંથી ગઈકાલે વધુ ૧૨ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુકત...

આજથી અમલી બનેલા લોકડાઉન ૪ વિશે શ્રી નિતીનભાઇ પટેલે કહ્યુ કે, સરકાર દ્વારા નાગરિકોના રોજગાર અને આરોગ્યની તકેાદારી રાખી દિશાનિર્દેશો...

:શ્રી નિતિનભાઇ પટેલ :: • રાજ્યના દરેક કોરોનાગ્રસ્ત દર્દીના પ્રાણ બચાવવા એ અમારો પ્રયાસ • અદ્યતન અને નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દાડમની ખેતી પધ્ધતિ પર રાજયકક્ષાનો ત્રિ-દિવસીય ઓનલાઈન ખેડૂત વર્કશોપ ગાંધીનગર, હાલમાં કોરોનાને લીધે બનાસકાંઠામાં સંપૂર્ણ લોકડાઉનની...

કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા દર્દીએ બૉડેલીના માન્યો નર્સિંગ સ્ટાફ, મેડિકલ સ્ટાફ અને રાજય સરકારનો આભાર ગાંધીનગર,         પહેલા મારી દિકરી...

વૈશ્વિક મહામારીના સંજોગોની સામે સજ્જ થતું રાજ્યનું વીજતંત્ર: ઉર્જા મંત્રી  આગામી ચોમાસા ને ધ્યાને લઈ વીજ ગ્રાહકોને 24x7 આવિરત ઉત્તમ...

કન્ટેઈનમેન્ટ એરિયામાં ઘરે ઘરે ઉકાળો વ્હેચ્યો. ભરૂચ, આમોદ વણકરવાસમાં કોરોના પોઝીટીવ કેસ મળ્યા બાદ વિસ્તારના લોકો સંક્રમિત ના થાય માટે...

નાહીયેર ગુરુકુળના ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહી ભગવાનની આરતી કરી હતી. ભરૂચ, આમોદ આમલીપુરા કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરનો...

કાણોદર : કોરોના વાઇરસ મહામારીએ દેશ સહિત આખા વિશ્વમાં આપતિકાળનું નિમાર્ણ કર્યું છે. કાણોદર દરેક બાબતે આજ દિન સુધી આગળ...

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ :   કોરોના મહામારીને નાથવા આરોગ્ય તંત્ર અને પોલીસતંત્ર ફ્રન્ટ વોરિયર્સ તરીકે જીવન જોખમે...

        જ્યારે આખું વિશ્વ કોરોના રોગચાળાના પ્રસંક્રમણ ને પોતાની રીતે નિયંત્રિત કરવા માટે લડી રહ્યું છે, ત્યારે ભારતમાં વિવિધ સ્તરે કોરોના ચેપને...

શ્રમિકોની વતન વાપસી માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે..શ્રમિકોની વિગતો એક્ઠી કરી યાદી બનાવવી અને કયા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.