Western Times News

Gujarati News

વૃક્ષારોપણ મારફતે જલવાયુ પરિવર્તન સામે લડત અમદાવાદ, સોમવારે કેડીલા ફાર્માસ્યુટિકલ્સ અને ગુજરાતના વન વિભાગે સાથે મળીને કેડીલાની ધોળકા ફેક્ટરી ખાતે...

નવી દિલ્હી, પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માટે આયોજિત કરવામાં આવેલી શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, વડાપ્રધાન...

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો થી પડી રહેલા ભારે વરસાદ ને કારણે સામાખિયાલી સ્ટેશન પર 12959 દાદર-ભુજ એક્સપ્રેસને 10 ઓગસ્ટ ના...

જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેની દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યા - અસરકારક...

અમદાવાદ, અગ્રણી વૈવિધ્યકૃત્ત કંપની પેનાસોનિકે આજે તહેવારોની સિઝન પૂર્વે પોતાના હોમ એપ્લાયંસીસના પ્રોડક્ટ વિસ્તરણની આજે જાહેરાત કરી છે. વોશિંગ મશિન,...

મ્યુનિસિપલ કર્મચારીએ સ્વ ખર્ચે ૧૭૦ જેટલા સિનિયર સિટીજન ભાઈ બહેનો ને ધાર્મિક સ્થળ નો પ્રવાસ કરાવયો અમદાવાદ મહાનગરપાલિકામાં publicity વિભાગમાં...

કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે શુક્રવારે 6 શોર્ટ લિસ્ટેડ ઉમદેવારોનું ઇન્ટરવ્યૂ...

મુખ્યમંત્રીશ્રી નવરચિત છોટાઉદેપૂર જિલ્લામાં ધ્વજવંદન કરાવશે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ વિવિધ જિલ્લામાં ત્રિરંગો ફરકાવી ધ્વજવંદના કરાવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ૭૩માં...

માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં  ગુજરાતી સાહસિકોની ઊદ્યમશીલતાને બિરદાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રશિયા પ્રવાસના ત્રીજા દિવસે વાલ્ડીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીંગ ક્ષેત્રે...

કબાટમાં મુકેલા રૂ.ર.૩૦ લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરી થતાં પોલીસ અધિકારીઓએ શરૂ કરેલી તપાસ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં...

એસઓજી ક્રાઈમની બાતમીને આધારે કાર્યવાહી ઃ શખ્સની વધુ પુછપરછ ચાલુ (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોનું સેવન કરતાં યુવાનોની...

ધી. ગુજરાત કન્ઝયુમર્સ ડીસ્પયુટ રીડ્રેસલ કમીશને આપેલ આદેશઃ લોકરમાંથી ચોરાયેલા દાગીના સામે વળતર આપવાનો ઐતિહાસિક ચુકાદો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :...

ગુજરાત મીડિયેએશન (મધ્યસ્થી) દ્વારા કેસોના નિકાલ લાવવામાં  દેશમાં અગ્રેસર છે : સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા...

રાજ્યમાં થયેલા વ્યાપક અને સાર્વત્રિક વરસાદને પરિણામે ૨૦૪ જળાશયોમાં ૬૮ ટકા એટલે કે ૩,૮૦,૦૮૯ એમસીએફટી જળસંગ્રહ થયો છે. તારીખ ૧૨...

શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે 100 મી પદયાત્રા પુર્ણ કરી પહોચ્યા- દિપકભાઇ દોશી (ઠેકેદાર) શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યુ...

 હ્યુસ્ટન, વોશિંગટનમાં યોજાનારી યુનાઈટેડ નેશનની  જનરલ એસેમ્બલી મિટીંગમાં ભાગ લેવા માટે જઈ રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બર, 2019માં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.