Western Times News

Gujarati News

દાંતીવાડા મુકામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી અંગે માસ્ટર ટ્રેનર્સની તાલીમ કાર્યશાળા યોજાઇ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા...

અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદવાદ યાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રમ્પઅને મોદી ભવ્ય રોડ...

પાટણ: સિદ્ધપુર તાલુકાના મુડાણા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને...

સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતિઓ (સીએમએસ)ની ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આગામી તા.૧૭ થી...

આણંદ : રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીને જણાવ્યું કે, સંવેદનશીલ ગુજરાત સરકારે યુવા પેઢીના ભાવિ ઘડતરની ચિંતા કરીને ગુજરાતના...

(જીજ્ઞેશ રાવલ) હળવદ, નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ/હળવદ દ્રારા આયોજીત દિવ્યાંગ યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટમા રાજયની વિવિધ ૧૨ ટીમો એ ભાગ લીધો...

કરાંચી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને વર્ષોથી અટવાયેલો છે. આ મુદ્દા પર આખા વિશ્વના...

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી MNSએ હવે રાજ્યના એક મુખ્ય શહેર ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટેની મુહીમ શરૂ કરી છે....

કોલકાતા, કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પિયુષ ગોયલે કહ્યું...

નવી દિલ્હી, આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભામાં ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 16 ફેબ્રુઆરીએ શપથ લેશે....

નવીદિલ્હી, પાકિસ્તાને ફરી એકવાર આજે નાપાક હરકત કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા પૂંચ સેક્ટરમાં જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની...

નવીદિલ્હી, ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ જવાનાનોની યાદમાં એક સ્મારક...

નવીદિલ્હી, ગત વર્ષે આજના દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ...

મુઝફફનગર, ઉત્તરપ્રદેશમાં નાગરિક સંશોધન કાનુનને લઇ થયેલ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને...

નોઇડા, વિજળી વિભાગે બિલ બાકી હોવાને કારણે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઇ આનંદ કુમારના મકાનનું વિજળીનું કનેકશન કાપી નાખ્યું છે.જા...

નવી દિલ્હી : ટેરી (TERI)ના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે પચૌરી (RK Pachauri)નું ગુરુવારે 79 વર્ષની ઉંમરમા નિધન થયું છે. પચૌરીને...

લંડન, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ લંડનની કોર્ટમાં ગુરૂવારે થયેલી સુનાવણી દરમિયાન જાહેરમાં હાથ જોડીને કહ્યુ હતુ કે, ભારતીય બેંકો મારી...

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમના દેશમાં આવનારા વિદેશી મહેમાનોને ખુશ કરવા માટે શું-શું કરે છે તેનો નમૂનો ગુરુવારે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.