Western Times News

Gujarati News

Search Results for: ખેલૈયા

ભરૂચ, આદ્યશક્તિ માં અંબાના આરાધના પર્વ નવરાત્રિને આડે ગણતરીના દિવસ બાકી છે.ત્યારે તબલા,ઢોલ અને હાર્મોનિયમ વિગેરે વાંજીત્રોના રિપેરીંગ અને ખરીદીમાં...

મુંબઈ, નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના નવા ગીત સાથે તૈયાર છે. ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની...

નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના નવા ગીત સાથે તૈયાર છે. ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની પાઠક...

૮ સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જાેર વધશેઃ ૧૨થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ચક્રવાતની શક્યતા-નવરાત્રિમાં ચક્રવાત ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું...

નવરાત્રીને આડે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની થનગનાટમાં વધારો કરવા અને ઉત્સાહ ભરવાના હેતુસર અમદાવાદમાં પ્રથમ વખત...

રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ પડશે એવી આગાહી (એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં વરસાદનું જાેર ફરી એકવાર વધ્યું...

હવે ગરબાના પાસ પર ૧૮ ટકા જીએસટી: ખેલૈયામાં રોષ-ગરબાના પાસ પર GSTનો વડોદરામાં કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ગરબા ગાઈને નોંધાવ્યો વિરોધ...

પતિના મૃત્યુના ત્રીજા દિવસે કેતકી દવેએ નાટક ભજવ્યું મુંબઈ,  ગુજરાતીના જાણીતા એક્ટર રસિક દવેનું ૬૫ વર્ષની ઉંમરમાં ૨૯ જુલાઈના રોજ...

૩૬ મી નેશનલ ગેમ્સની હેન્ડબોલ સ્પર્ધાઓ વડોદરાના આંગણે રમાશે-વડોદરાના રમતપ્રેમીઓને દેશના ટોચના હેન્ડબોલ ખેલાડીઓની ખેલ નિપુણતા જોવા મળશે આલેખન – સુરેશ મિશ્રા...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં આ વર્ષે નવરાત્રીમાં પરંપરાગત શેરી ગરબા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રારંભિક દિવસોમાં વરસાદી...

(એજન્સી) અમદાવાદ, નવરાત્રીના પર્વમાં પ્રસાદનુૃ અનેરૂ મહત્વ છે. મા દુર્ગાના નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. અને તેમના દરેક સ્વરૂપને...

અમદાવાદઃ ગુરૂવારે નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ નોરતાએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી મંદિર પરિસરમાં આરતી...

અમદાવાદ, નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદના અનેક વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યા બાદ એકાએક જાેરદાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના નવરંગપુરા, વાડજ,...

અમદાવાદ, અત્યારે જયારે દરેક બાજુ આગામી નવરાત્રિ તહેવારોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એવા ઉત્સવના માહૌલમાં તારીખ  ૬ ઓક્ટોબરના...

વડોદરા, નવરાત્રિના તહેવાર પહેલાં જ સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ગંભીર બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. વડોદરામાં ફરી પાછો આવ્યો...

આ વર્ષે યોજાનાર  શેરી ગરબાને લઈને  લોકોમાં અનેરો ઉત્સાહ -ગાલા ગ્લોરીના ખેલૈયાઓ નવલી નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવા માટે સજ્જ...

અન્ય કોર્પોરેશનની જેમ અમદાવાદમાં વેક્સિન લીધા વગરના ખેલૈયાઓ પર પ્રતિબંધ મૂકવા માગણી ઊઠી અમદાવાદ, શહેરમાં કોરોનાની સેકન્ડ વેવનો પ્રકોપ મ્યુનિ....

અમદાવાદ, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. તેમાં પણ છેલ્લે છેલ્લે ગુલાબ અને શાહીન વાવાઝોડાની ભારે અસર જાેવા...

અંબાજી, કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ...

અમદાવાદ, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે નવરાત્રિનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. જાે કે, છેલ્લા કેટલાક સમયથી કોવિડ-૧૯ના કેસમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.