Western Times News

Gujarati News

Search Results for: નાગરિક ઉડ્ડયન

કાબુલ, અફઘાનિસ્તાનમાં અમેરિકાનું મિશન સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે અને ઓગસ્ટની છેલ્લી તારીખ પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેના તમામ સૈનિકો પર...

ભાવનગર: ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જાેડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતના ભાવનગરથી દિલ્હી...

અમદાવાદ,  ગુજરાતમાં નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ત્રણ કિલોમીટરનો પરીઘ વિસ્તાર "નો ફ્લાય ઝોન” તરીકે નિર્ધારિત કરવામાં આવેલો છે. તમામ વ્યક્તિગત/નાગરિક ઉડ્ડયન...

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના બીજા જ દિવસથી એટલે કે આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓ સાથે કામ શરૂ...

નવીદિલ્હી: મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિયેશન મંત્રાલય સોંપવામાં...

અમૃતસર: સંયુક્ત અરબ અમીરાતમાં રહેતા એક ભારતીય વેપારીએ અમૃતસરથી યુએઈની એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં એકલા પ્રવાસ કર્યો. તેમના માટે આ...

બેંગલોર: દેશના દુર્ગમ વિસ્તારોમાં રસી પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનુ સરકાર વિચારી રહી છે. આ માટેની ટ્રાયલ આજથી બેંગ્લોર નજીક...

નવી દિલ્હી, ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે હવે વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે. એક હેલિકોપ્ટર ગૌચરમાં સ્ટેશન કરશે તથા...

નવીદિલ્હી: કોરોના સંક્રમણના કેસોમાં થયેલા વધારાના કારણે ભારત આવતી અને અહીંથી જતી કૉમર્શિયલ ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે...

નવીદિલ્હી: ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા સ્વરુપ (મ્યુટન્ટ વેરિએન્ટ્‌સ) નો ચેપ હોવાથી કેન્દ્ર સરકારે બુધવારે વિદેશથી આવતા લોકો માટે નવી...

ભૂવનેશ્વર, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પુરીમાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. નવીન પટનાયકે આ આગ્રહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર...

નવી દિલ્હી, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સિધી વધારી દીધો છે. સરાકરે આ...

નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, તેમાં મંત્રાલય દ્વારા એ જણાવવામાં આવ્યું કે કોરોનાનો...

નવી દિલ્હી: કોવિડ-૧૯ રોગચાળાને લઈને ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફેબ્રુઆરી, ૨૦૨૦થી આંતરરાષ્ટ્રીય મુસાફરોની આંતરિક અને બાહ્ય આવાગમનને...

નવી દિલ્હી, સરકારે સ્થાનિક વિમાન મુસાફરો માટે ચેકઈન સામાનની મર્યાદામાં રદ કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોક ડાઉન પછી...

ભારત અને માલ્દિવ્સ વચ્ચે વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક સીમાચિહ્નઃ શ્રી માંડવિયા  PIB Ahmedabad, રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર...

રાજ્યસભામાં ફ્લાઈટ અમેન્ડમેન્ટ બિલ પસાર-વિમાન સુધારણા બિલનો કોંગ્રેસના સાંસદે વિરોધ કર્યો નવી દિલ્હી,  રાજ્યસભામાં ફ્લાઈટ અમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૦ બહુમતિથી પસાર...

અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટથી સી પ્લેન ઉડાવી સીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લેન્ડ કરાવવાના પ્રોજેક્ટનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. જેની...

નવી દિલ્હી, દેશનું ઉડ્ડયન રેગ્યુલેટર ડીજીસીએ ભારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા એરપોર્ટનું સ્પેશિયલ ઓડિટ કરશે. કોઝીકોડમાં વિમાન તૂટી ગયાના ચાર દિવસ...

તિરૂવનંતપુરમ, કેરાલાના કોઝિકોડ વિમાન હાદસામાં હવે કોરોનાની પણ એન્ટ્રી થઈ છે. દુબઈથી કોઝિકોડ આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનનુ શુક્રવારે રાતે...

નવી દિલ્હી, ભારતમાં કોરોનના વધતા કેસને પગલે ફરી એક વાર દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધોને લંબાવી દેવામાં આવ્યો છે. ભારત...

નવીદિલ્હી , ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વંદે ભારત મિશન વિશે વિસ્તારથી જાણકારી આપી હતી....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.