Western Times News

Gujarati News

Search Results for: નાગરિક ઉડ્ડયન

નવી દિલ્હી : ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વંદે ભારત મિશન વિશે વિસ્તારથી જાણકારી આપી...

મહાનગરોમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ જોતા પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાથી ઉડનાર દિલ્હી, મુંબઈ, પૂણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઇટ્સને...

નવીદિલ્હી, ભારત આંતરરાષ્ટ્રીય ફ્‌લાઇટ્‌સ ફરી શરૂ કરવા માટે અમેરિકા,કેનેડાની સાથોસાથ યૂરોપ અને ગલ્ફ દેશોની સાથે વાતચીતની પ્રક્રિયામાં છે. આ દેશો...

નવી દિલ્હી, વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 5 દિવસમાં 6037 ભારતીયો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની...

  એર ઇન્ડિયાની શિકાગોથી દિલ્હીની કોઈ ફ્લાઇટ જ નથી PIB Ahmedabad એક વાયરલ વિડીયોમાં એવો દાવો કરાયો છે કે એર...

ભારતીય નૌસેનાએ IOR પ્રદેશમાં કેટલાક દેશોમાં તબીબી ટીમો અને અન્ય સહાયક પૂરવઠા સાથે નૌસેનાના જહાજો રવાના કરી દીધા છે. વળતા...

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે  PIB Ahmedabad, ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા...

  લાઈફ લાઈન ઉડાન અંતર્ગત ડોમેસ્ટિક ક્ષેત્રમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, આઈએએફ અને ખાનગી વાહનો દ્વારા અત્યાર સુધીમાં 403 ફલાઈટો...

નવી દિલ્હી, કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તબીબી અને આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા માટે શરૂ કરવામાં આવેલી લાઇફલાઇન ઉડાન...

નવી દિલ્હી,  કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇના ભાગરૂપે, સમગ્ર દેશ અને બહારના ભાગોમાં તબીબી તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ભારત સરકારના...

નવીદિલ્હી, કેન્દ્રીય કેબિનેટની આજે શુક્રવારે મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.સંકટના સમયથી પસાર થઈ રહેલી યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગ...

આજની બેઠક PMO દ્વારા યોજાતી સમીક્ષાની શ્રેણીમાં સૌથી તાજેતરની હતી; પ્રથમ બેઠકનું આયોજન 25 જાન્યુઆરી 2020ના રોજ થયું હતું બેઠકમાં...

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ કહ્યું હતું કે, એકપણ શાળા પીવાના...

નવી દિલ્હી: મોદી સરકારે એર ઈન્ડિયા માટે બીડ રજૂ કરવા માટેની મહેતલને ૧૭મી માર્ચ સુધી લંબાવે તેવી શક્યતા દેખાઈ રહી...

ભારતીય રેલ્વે માટે - પીપીપી મોડેલો દ્વારા રેલ્વેમાં 4 સ્ટેશન ફરીથી વિકાસ પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેમાં સૌર ક્ષમતા વિકસાવવા વધુ તેજસને...

નવી દિલ્હી, દેશમાં મોંઘવારીના મારે સામાન્ય લોકો અને સરકારી કમર તોડી નાખી છે, ત્યારે સતત વધતી મોંઘવારી વચ્ચે હવાઈ મુસાફરી...

નવી દિલ્હી,  કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ ગુરુવારે કહ્યું કે સરકારે સૂચિત ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા હેઠળ એર ઇન્ડિયામાં તેના 100 ટકા હિસ્સો...

નવી દિલ્હી, દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇંન્ડિયાએ છેલ્લા નાણાકીય વર્ષમાં 9800 વખત મોડી ઉડાન ભરી છે. એર ઇંન્ડીયાથી યાત્રા કરનારા...

એનસીપીના નેતા પ્રફુલ પટેલની પુછપરછ બાદ કાર્યવાહી મુંબઇ, વર્લી લેન્ડ ડીલ મામલે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી...

મુંબઈ,  એનસીપીના નેતા પ્રફુલ પટેલે ઇડીના અધિકારીઓ દ્વારા પુછપરછ દરમિયાન કહ્યું હતું કે, ઇકબાલ મેમણ અને ઇકબાલ મિરચી એક જ...

ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો દિનપ્રતિદિન વધુને વધુ ખરાબ...

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા ભારતમાં મોટા હુમલા કરવાની યોજના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.