Western Times News

Gujarati News

Search Results for: રાજનાથસિંહ

નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે ઐતહાસિક BECA(BASI EDCHANGE AND COOPERATION AGREEMENT)કરાર થયા છે.મંગળવારે બંને દેશના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી...

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ અને રક્ષા પ્રમુખ માઇક ઇસ્પર જયશંકર અને રાજનાથસિંહની સાથે ચર્ચા માટે ૨૭ ઓકટોબરે ભારત આવી...

નવીદિલ્હી: ભારત અને ચીમમાં સીમા પર જારી તનાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે સાત રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીમા...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા જાહેર કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશની મોટી ચુક થઇ છે. ૩ ઓકટોબરે અટલ ટનલ રોહતાંગના ઉદ્‌ધાટન માટે...

નૌ સેનાને નવી શક્તિ મળશે, આ હથિયાર સુપરસોનિક એન્ટી-સબમરીન મિસાઈલની જેમ જ કામ કરશે નવી દિલ્હી, સંરક્ષણ ક્ષેત્રે ભારતે વધુ...

નવીદિલ્હી, ભાજપ નેતા એલ કે અડવાણીએ બાબરી વિધ્વંસ કેસમાં મુખય થયા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સ્પેશલ કોર્ટનો આજે જે...

નવીદિલ્હી, કેન્દ્રીય રેલ રાજયમંત્રી સુરેશ અંગડીનું ૬૫ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. અંગડી કોરોના વાયરસથી સંક્રમિત હતાં...

નવી દિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ભારતમાં હથિયારો વિકસીત કરતી સંસ્થા ડીઆરડીઓને એક મોટી સફળતા મળી...

નવીદિલ્હી, ભારત અને ચીન વચ્ચે મેની શરૂઆતથી સીમા વિવાદ જારી છે. ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર ધુષણખોરીનો પ્રયાસ કરી રહ્યું...

નવીદિલ્હી: મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પર એક કાર્ટૂન શેર કર્યા બાદ નેવીના નિવૃત અધિકારી મદન શર્માની શિવસૈનિકો દ્વારા પિટાઇ કરવાથી ઘેરાયેલ...

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીથી જાેડાયેલ દિશાનિર્દેશોનું પાલન કરતા આજે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું લોકસભાની બેઠકમાં સામેલ થયેલ વડાપ્રધાન નરેન્દ્ર...

અંબાલા, અત્યાધુનિક યુધ્ધક વિમાન રાફેલ આજે વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થયું હતું આ પ્રસંગ પર આયોજિત સમારોહમા રાફેલ તેજસ...

નવી દિલ્હી:  ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ચીનના રક્ષા મંત્રી વેઈ ફેંગહી વચ્ચે શુક્રવારે મૉસ્કોમાં મુલાકાત થઈ હતી. આશરે બે...

એસસીઓ ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે એકબીજા પ્રત્યે વિશ્વાસ, બિનઆક્રમકતા, સંવેદનશીલતાનું વાતાવરણ મહત્વપૂર્ણ છે: રાજનાથસિંહ મોસ્કો, ચીન સાથે ઉત્તર...

નવીદિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર લોધી સ્મશાન ઘાટ ખાતે કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન રાજકીય સન્માન સાથે તેમને...

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...

નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે સાઉથ બ્લોકમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આત્મનિર્ભર ભારત સપ્તાહ સમારોહમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું...

નવી દિલ્હી, સંરક્ષણ મંત્રાલયે 'આર્ત્મનિભર ભારત' અભિયાનને બૂસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કહ્યું છે કે, ૧૦૧...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.