Western Times News

Gujarati News

અમદાવાદ: રાજ્ય સરકારે નર્સિંગ કર્મચારીઓને મળતા યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં વધારો કર્યો છે. યુનિફોર્મ એલાઉન્સમાં પ્રતિમાસ રૂ.૩૫૦ને બદલે હવે...

અમદાવાદ:  ઊંઝામાં ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થશે. ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખથી...

અમદાવાદ: અમદાવાદની પ્રતિષ્ટિત અને ૫૫ વર્ષ જૂની રાજ્યની સૌથી જૂની જર્જરિત અખંડાનંદ આર્યુવેદિક હાસ્પિટલ તોડીને નવી અત્યાધુનિક આર્યુવેદિક હાસ્પિટલ બનાવવામાં...

નવી દિલ્હી, સમગ્ર દેશમાંના નામથી શહેર-શહેરમાં પેટ્રોલ પંપ ખુલશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટનની એનર્જી કંપની બીપી પીએલસી વચ્ચે...

ચેન્નઇ, સ્વિસ સંસ્થાએ કુદરતી હોનારતનો વારંવાર ભોગ બનતા દેશોની એક યાદી બનાવી છે, જેમાં ભારતનો બીજા નંબર આવે છે. અમેરિકામાં મેથ્યુ...

આસામમાં ઇન્ટરનેટ સર્વિસ ફરી શરૂ: બંગાળના હાવડા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી: મેઘાલયમાં મોબાઇલ ઇન્ટરનેટની સર્વિસ બંધ ગુવાહાટી, નાગરિક...

ભારત સાથે કારગિલ યુદ્ધ દરમિયાન તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને મુશર્રફે અંધારામાં રાખ્યા હતા: મુશર્રફને સજા થતાં જોરદાર સસ્પેન્સ ઇસ્લામાબાદા,...

મા ખોડલના દર્શન અને ધ્વજારોહણ વિધિમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી 90 જેટલા વિદેશી ભક્તોએ ખોડલધામ મંદિરની મુલાકાત લીધી કાગવડ: ખોડલધામ...

ગત ફેબુ્આરી- ૨૦૧૮ દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ ૧૩ દિવસની હડતાલ રાખી હતી ત્યારે તત્કાલીન આરોગ્ય મંત્રીએ કેડર બેઈઝ વિસંગતતા દૂર કરવાની...

કંપની દ્વારા છોડાયેલ પાણીના જે ખેતરમાં ખાડા ભરાઈ રહે છે તે ખેતર માલિકે છેલ્લા કેટલા વર્ષોથી તે જમીનમાં ખેતી કરવાનું...

 નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના હસ્તે ખૂલ્લો મુકાયો દિવ્યાંગ ભરતી મેળો  રાજપીપલા: દિવ્યાંગ રોજગારવાંચ્છુઓને ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુથી નર્મદા...

વલસાડ:બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્ય ના તમામ તાલુકા જિલ્લા ના...

દાહોદ:દાહોદ ચિલ્ડ્રન હોમનાં બાળકે  ૧૮ મી એ ૧૦૦ મીટર દોડ માટે રાષ્ટ્રકક્ષાએ દિલ્હી ભાગ લેવા જશે તે બદલ શુભેચ્છા પાઠવતા...

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકોને વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે વીજ...

સાબરકાંઠા:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની શ્યામસુંદર સોસાયટી ખાતે  તા ૧૬-૧૨-૧૯ થી ૨૨-૧૨-૧૯  સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન  સોસાયટીના નવરાત્રીચોકમાં કથાપ્રવક્તા...

પાટણ:પાટણ ખાતે રાણીકી વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ‘વિરાસત’ સંગીત સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી...

ખેડા:ખેડાના ગળતેશ્વર તાલુકાના ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ સાથે જોડાયેલ એચ.ટાટ મુખ્ય શિક્ષકો દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.