ગાંધીનગર, ગુજરાત સરકારે તા. 18 સપ્ટેમ્બરના રોજ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે મનાવવા સચિવાલય, ગાંધીનગર ખાતે એક સમારંભનું આયોજન કર્યું...
Search Results for: રાજ્ય સરકાર
નવી દિલ્હી : નવા ટ્રાફિક નિયમોને લઇને દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોની નારાજગી વચ્ચે આજે ટ્રાન્સપોર્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા...
નવી દિલ્હી : સરકાર હવે ગ્રાહકોને ઘેર બેઠા સસ્તી કિંમતોમાં દાળ, ડુંગળી અને ટામેટા વેચવા માટેની યોજના બનાવી રહી છે....
નવી દિલ્હી, વડાપ્રધાનના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરી દેવાની અપીલની અસર હવે જાવા મળી રહી છે. બજારમાં ખરીદાર અને...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરી દેવાની અપીલની અસર હવે જાવા મળી રહી છે....
ગુજરાતીઓ માટે હાલ એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. નવા ટ્રાફિકના નિયમોને લઇને થયેલા હોબાળો અને ભારે વિરોધ વંટોળ બાદ...
કલા અને સંસ્કૃતિ એટલે શું? કલા એટલે સુંદર મનોહર એવું નિર્માણ અને આપણા દેશની ભાતીગળ પ્રજાની ભાતીગળ પહેરવેશ, રહેણીકરણી, કલા...
નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૧૭મી સપ્ટેમ્બરના રોજ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા...
અમરાવતી : આંધ્રપ્રદેશના ગોદાવરી નદીમાં નૌકા ઉંઘી વળી જવાની ઘટનામાં મોતનો આંકડો ખુબ ઉપર જવાની દહેશત દેખાઇ રહી છે. હજુ...
દેશપ્રેમી, સંવિધાન પ્રેમી, નર્મદા પ્રેમી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હ્યદયપૂર્વકની શુભકામના. ગરવી ગુજરાતનાં ગૌરવશાળી કર્મવીરશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે Nation First એ...
શ્રીનગર : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ હવે રાજ્યમાં સ્થિતી બિલકુલ સામાન્ય બની ચુકી...
https://twitter.com/drrajivguptaias/status/1172805882016620544 રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા ડેમની સપાટીમાં...
નોટબંધી, જીએસટીના મરણતોલ ફટકા બાદ લોકો ટ્રાફિક નિયમો અને દંડના મારને સહન કરવા સંપૂર્ણપણે મજબૂર અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-મુખ્યપ્રધાન કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું- મૃતકોના પરિવારને ૧૧-૧૧ લાખ આપવા જાહેરાત ભોપાલ, મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી આજે સવાર પડતા...
અમદાવાદ, સમગ્ર ગુજરાત રાજયમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદની સારી કૃપા વરસી રહી છે ત્યારે રાજયના જળાશયોમાં પણ નોંધપાત્ર આવક સાથે...
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા દર વર્ષે પ્રથમ જીલ્લા કક્ષાએ અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમો...
સોની ઉઠ ને બેટા હવે તું ક્યાં સુધી સુઈ રહીશ? સૂર્ય માથે આવી ગયો છે" તેમ રસોડામાંથી મમ્મી બુમ પાડે...
રાંચી, ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા પાટનગર રાંચી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર...
કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના લિડસ – ર૦૧૯ ઇન્ડેક્ષમાં ગુજરાત ફર્સ્ટ:- ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલને નવી દિલ્હીમાં એવોર્ડ એનાયત...
અમદાવાદના દિનેશ હોલ ખાતે શ્રી રવિશંકર પ્રસાદે બુદ્ધિજીવીઓ સાથે સંવાદ યોજના કર્યો અમદાવાદ, કેન્દ્રીય કાયદો અને ન્યાય, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને...
આંધ્રપ્રદેશમાં વર્તમાન વાયએસઆરસીપી સરકાર અને પૂર્વ મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુની પાર્ટી વચ્ચે ખેંચતાણ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન નાયડુ...
ભોપાલ : ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ અતિભારે વરસાદ જારી રહ્યો છે. ભારે વરસાદ અને પુરના કારણે અડધાથી વધુ વિસ્તારો...
(એજન્સી) ગાંધીનગર, ગુજરાતમાં લોકરક્ષક જવાનોને ઉચ્ચત્તર પગારધોરણમાં મોટો અન્યાય થઈ રહયો છે. આને કારણે રાજ્યના પ૦ હજારથી વધુ લોકરક્ષક જવાનોમાં...
અમદાવાદના બાપુનગરના ત્રણ યુવાનો ભૂષણ કુલકર્ણી, રાહુલ દેસાઈ તેમજ વિપુલ રાદડિયાએ પીઓપી (PoP)ની મૂર્તિ ને પણ ઘરે જ વિસર્જન કરવાની...