Western Times News

Gujarati News

Search Results for: એન્ટીબોડી

આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશેક્યાંથી? -પ્લાઝમા દાતા અનલભાઇ વાઘેલા અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે...

બીજા સર્વેમાં લોકોના શરીરમાંથી રોગપ્રતિકારક વાઈરસ મળ્યાઃ ૨૮.૩% પુરુષો, ૩૨.૨% મહિલામાં એન્ટીબોડી નવી દિલ્હી,  દિલ્હીમાં બીજી વખત કરાયેલા સીરો સર્વેમાં...

પુણે, કોરોના વાયરસ રોગચાળાને લઇને દેશના ઘણા શહેરોમાં સીરો સર્વે કરવામાં આવી રહ્યો છે દિલ્હી બાદ મહારાષ્ટ્રના પુણેમાં લોકોમાં કોરોના...

નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાને લઇ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોના...

અમદાવાદ: કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પ્લાઝમા એકત્ર...

વોશિંગ્ટન, અમેરિકન કંપની મોર્ડનાની કોરોના વેક્સીન ઉંદર પરના પરિક્ષણ પર સફળ રહી. મોર્ડનાની વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલમાં ઉંદર પરના ટેસ્ટમાં જોવા...

વુહાન, ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ...

અમદાવાદ,  શહેર અને રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધતાં છેલ્લા એક મહિનામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. શહેરના નિષ્ણાતોનું માનીએ...

ઈઝરાયલ-ભારત સાથે મળી કામ કરશે - વોઈસ ટેસ્ટ, બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ, આઇસોથર્મલ ટેસ્ટ, પોલિમીનો એસિડના મદદથી કોરોનાના ટેસ્ટ કરાશે અમદાવાદ/...

અમદાવાદ, વિશ્વભરમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ સામે નાગરીકોમાં “હર્ડ ઈમ્યુનિટી” ડેવલપ થી હોવાના દાવા નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહ્યા...

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીનના માણસ પર પ્રયોગ ચાલી રહ્યા છે, ટ્રાયલમાં સારા પરિણામો મળ્યા નવી દિલ્હી, કોરોના વાયરસ સામે જંગ...

છેલ્લા અમુક દિવસોથી દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે કેટલાક દિવસોથી દૈનિક ૧૦૦૦થી ઓછા કેસ નોંધાયા છે નવી દિલ્હી,...

નવીદિલ્હી, કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી...

૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ અમદાવાદ, અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦...

અમદાવાદ: શહેર અને રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધતાં છેલ્લા એક મહિનામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. શહેરના નિષ્ણાતોનું માનીએ...

નવીદિલ્હી,:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે હવે બે દવાને મંજૂરી આપી છે. આ બંને દવાઓમાં એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવીર, ટોસીલીજુમૈબ...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના સંક્રમણથી સાજા થયેલાં ડૉક્ટર્સ પ્લાઝમા ડોનેટ કરી દર્દીઓ માટે ‘સુપર સેવર’ બની રહ્યા છે.કોરોનાગ્રસ્ત દર્દી...

પૂણે ખાતે આવેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)- નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજિ (NIV) દ્વારા કોવિડ-19 માટે એન્ટીબોડી શોધવા “કોવિડ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.