Western Times News

Gujarati News

Search Results for: જામનગર

પશ્ચિમ રેલ્વે દેશના જુદા જુદા ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો, વગેરે જરૂરી ચીજવસ્તુઓ સપ્લાય કરવા માટે વિશેષ...

ગાંધીનગર: રાજ્યમાં ૬૧,૯૦૪ કોરોનાના ટેસ્ટ કરાતા ૧૪૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧,૨૮,૯૪૯ થયો...

જામનગર: જામનગરની જીજી હૉસ્પિટલમાં ખાનગી હૉસ્પિટલમાંથી વગર સારવારે આવેલા અમીનાબેનનું કોરોનાના કપરા કાળમાં સીએમ હેલ્પ ડેસ્કના પ્રયાસથી હાથનું ઓપરેશન થયું...

ગાંધીનગર: ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણનાં આંકડામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે જ્યારથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાતનો...

પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ, ગાંધીધામ અને ઓખા થી ખુર્દા રોડ વચ્ચે ત્રણ વિશેષ ટ્રેનો મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને...

વલસાડ, ગુજરાતમાં એક તરફ જયાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ જમીનની નીચે પ્લેટ ખસવાનો...

વલસાડ: ગુજરાતમાં એક તરફ જયાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ જમીનની નીચે પ્લેટ ખસવાનો...

અત્યાર સુધીમાં કુલ ૭૮૯૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે ૩૦૩૬ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના...

રાજકોટ, આખું વિશ્વ જ્યા કોરોના વૈશ્વિક રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યાંજ ભારતીય રેલ્વેએ દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધા...

અમદાવાદ: અમદાવાદમાં કોરના વાયરસનો કહેર પહેલાની સરખામણીમાં ઓછો થઇ રહ્યો છે. ત્યારે શહેરનાં પ્રખ્યાત માણેકચોક ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા ચાલુ...

અમદાવાદ, બે NCC કેડેટ્સ સુરતના સ્વપ્નિલ કે. ગુલાલે અને ભાવનગરના જયદત્તસિંહ પી. સરવૈયાની અનુક્રમે ભૂમિદળ અને હવાઇદળમાં અધિકારી તરીકે જોડાવવા માટે પસંદગી કરવામાં...

- પત્રકારોના પ્રશ્નો માટે સરકાર અને મીડિયા વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી સૌરાષ્ટ્ર તંત્રી સંઘના તમામ સભ્યોએ શુભેચ્છા...

બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં ૨૧-૨૭ ઓગસ્ટ સુધી વરસાદ થવાની સંભાવના ગાંધીનગર,  આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી...

અમે કર્મચારીઓ સાથે મળી સ્વેચ્છાએ ‘કેપ્ટન સ્વચ્છ’ યોજનાની પહેલ કરી છે વાડીનાર, સફાઈની વિસ્તૃત વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે...

વાતોમાં સૂરા- ટેસ્ટીંગમાં નબળા ?? ઉત્તર ગુજરાત- કચ્છમાં ૧ ટકા : વસ્તી પ્રમાણે તુલનાત્મક અભ્યાસને જાેતા કોરોના ટેસ્ટીંગમાં આક્રમકતાનો અભાવ...

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ૧૪ જેટલા લોકો તણાઈ ગયા હોવાની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.