Western Times News

Gujarati News

કચ્છનાં અંજારમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂજ, કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ફરી ધરતી ધ્રુજી હતી.  આજે બપોરે 2 વાગેને 9 મિનિટે કચ્છ, અંજાર અને ભચાઉમાં 4.1 રેક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઇથી 8 કિમી દૂર હોવાનું મનાય છે. ભૂકંપ અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.  ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક મહિનામાં કચ્છ, સૌરાષ્ટ્ર, જામનગરના વિસ્તારોમાં ભૂકંપના ઘણા આંચકા આવતા લોકો ડરી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.