Western Times News

Gujarati News

Search Results for: એરફોર્સ વન

ઈંદોર, મધ્ય પ્રદેશના ઈંદોરની સલોની શુક્લાએ બધાને પ્રેરણા આપતી સિદ્ધિ મેળવી છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી ચૂકેલી સલોનીની પસંદગી...

વોશિંગ્ટન, અમેરિકન સંસદ ભવન કેપિટલ હિલ પર હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દક્ષિણપંથી સમર્થકોની હિંસા બાદ દેશમાં તખ્તાપલટાનો ખતરો મંડરાઇ રહ્યો...

1971 ભારત – પાકિસ્તાન યુદ્ધમાં વિજયની સુવર્ણ જયંતિની ઉજવણીની નિમિત્તે કોણાર્ક કોર્પ્સ દ્વારા સાઇકલ રેલીનું આયોજન ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ...

નર્મદા: સરદાર પટેલની ૧૪૫ મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ...

પટણા: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાનનું ગુરૂવારે સાંજે ૭૪ વર્ષની વયે નિધન થયું હતું શુક્રવારે મોડી...

નવી દિલ્હી: ભારતીય વાયુસેના ગુરુવારે પોતાનો ૮૮મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના સુપ્રીમ કમાન્ડર...

અંકારા,ભારતની જેમ યુરોપિયન દેશ ગ્રીસે પણ ફ્રાન્સ પાસેથી રાફેલ લડાકુ વિમાનો ખરીદયા છે અને તેના કારણે ગ્રીસ સાથે શીંગડા  ભેરવનાર...

ચીનના દાવા સામે અમેરિકાનો ઈન્કાર : જે કર્યુ તે અમારો હક, નિયમો તોડયા નથી, ઘર્ષણ વધશે તેવી ચીનની ચેતવણી બીજિંગ:...

અમદાવાદ, બે NCC કેડેટ્સ સુરતના સ્વપ્નિલ કે. ગુલાલે અને ભાવનગરના જયદત્તસિંહ પી. સરવૈયાની અનુક્રમે ભૂમિદળ અને હવાઇદળમાં અધિકારી તરીકે જોડાવવા માટે પસંદગી કરવામાં...

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...

નાગપુર (મહારાષ્ટ્ર) ,  દિવંગત કેપ્ટન ડીવી સાથેની માતાએ કહ્યુ, " ડીવી (દીપક)  એક મહાન પુત્ર હતો અને બીજા જરૂરીયાત મંદોને...

હિન્દુસ્તાનની એરફોર્સમાં દુનિયાના સૌથી ખતરનાક લડાકુ વિમાન રાફેલ સામેલ થઈ ગયા છે. આ સાથે જ ભારતના એરફોર્સની તાકાત ડબલ થઈ...

૨૯ જુલાઈએ વાયુસેનામાં સામેલ કરાયા બાદ રાફેલ વિમાનને ૨૦ ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ રૂપથી સામેલ કરવામાં આવશે નવી દિલ્હી,...

નવીદિલ્હી: લેહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અચાનક આગમનથી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચીનને પણ આ પ્રવાસનો જોરદાર મેસેજ મળ્યો...

ચીની વાયુસેનાએ પણ વહેલીતકે સરહદ પર સૈન્ય અને શસ્ત્રો તૈનાત કરવાની ક્ષમતાના પરીક્ષણમાં ભાગ લીધોઃ નવીદિલ્હી,  શનિવારે લદ્દાખ બોર્ડર પર...

નવી દિલ્હી,  ભારતમાં ક્રિકટને એક ધર્મ તરીકે જાવામાં આવે છે. ક્રિકેટ પ્રત્યેનો લોકોનો પ્રેમ કેટલાક ક્રિકેટરોને ભગવાન જેવો દરજ્જા આપે...

નવી દિલ્હી,  કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇના ભાગરૂપે, સમગ્ર દેશ અને બહારના ભાગોમાં તબીબી તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ભારત સરકારના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.