Western Times News

Gujarati News

Search Results for: દેશભર

અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં અત્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય બની છે. પહેલાની સરખામણીમાં હવે નવા કેસ પણ ઘણાં ઓછા નોંધાઈ રહ્યા...

ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા તારીખ ૨૬ ઓકટોબર ૨૦૨૧ના રોજ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલને લોન્ચ કરેલ છે. પહેલી...

અમદાવાદ, શિવાનંદ આશ્રમ અમદાવાદના પૂર્વ અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજીની ષોડશી-ભંડારાની વિધિમાં દેશભરમાંથી અગ્રગણ્ય મહામંડલેશ્વરો તેમજ સંતોએ હાજરી આપેલ, જેમાં કર્ણાટકના...

અમદાવાદ, ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક એવી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ઓસ્ટ્રેલિયાની મેડિસિન અને મેડિકલ ડિવાઇસ રેગ્યુલેટર - થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન...

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિના પ્રથમ દિવસે શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર...

ઋષિકેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પ્રવાસે ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચ્યા. અહીં તેમણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન સહિત દેશબરમાં પીએમ...

લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનાર લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઈન્કવાયરી કમિશન બનાવ્યુ છે. જેના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના...

વિપક્ષ નબળો હોય તો શાસક પક્ષ મજબુત જ થાય ભાજપે ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીઓમાં નો રિપીટની...

નવીદિલ્હી, યુપીના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસા પર તેમણે...

શ્રી મારૂતિ કુરિયરનો આગામી પાંચ વર્ષમાં વર્ષે રૂ. 300 કરોડનો બિઝનેસ મેળવવાનો લક્ષ્યાંક- ઊભરતા ઈ-કોમર્સ બિઝનેસમાં નોંધપાત્ર હિસ્સો મેળવવાની યોજના...

લખનૌ, પ્રધાનમંત્રી મોદી આજે યુપીના લખનઉમાં ઈંદિરા ગાંધી પ્રતિષ્ઠા પહોંચ્યા હતા. જ્યાં તેમણ આધુનિક આવાસીય ટેકનિક પર પ્રદર્શનીનું અવલોકન કર્યુ...

નવીદિલ્હી, દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ ૭૦ ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય...

ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7  સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જેની સર્જરી થઈ છે તે...

રાજકોટ, લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના પડઘા હવે છેક ગુજરાત સુધી પડ્યાં છે. રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર એનએસયુઆઇના કાર્યકરો...

અમદાવાદ, કોરોનાકાળમાં સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું અને તેની અસર દેશની ઈકોનોમી પર પડી. સંક્રમણના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે...

“રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળા-2021” અંતર્ગત અમદાવાદ શહેરમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન...

ગાંધીનગર, ગુજરાતને કોરોના વેકસીનેશનમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. એક રાષ્ટ્રીય...

દેશભરના સંતો- મહંતો એ વિશેષ ઉપસ્થિત રહીને આર્શીવચન આપ્યા સ્વામીજીએ દેશ વિદેશમાં યોગ - પ્રાણાયામ અને ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં...

જબલપુર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કૃષિની પ્રગતિમાં અને આ માટે આધુનિક જ્ઞાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.