Western Times News

Gujarati News

Search Results for: નૌસેના

અમદાવાદ, બે NCC કેડેટ્સ સુરતના સ્વપ્નિલ કે. ગુલાલે અને ભાવનગરના જયદત્તસિંહ પી. સરવૈયાની અનુક્રમે ભૂમિદળ અને હવાઇદળમાં અધિકારી તરીકે જોડાવવા માટે પસંદગી કરવામાં...

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...

નવીદિલ્હી, આર્મીમાં મહિલાઓને બરોબરીના હક્કનો નિર્ણય લાગુ થવામાં હજું વિલંબ થશે. સુપ્રીમ કોર્ટે સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે....

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે  PIB Ahmedabad, ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા...

અમદાવાદ, ભારત અત્યારે કોરોના યોદ્ધાઓની મદદથી સફળતાપૂર્વક કોવિડ-19 સામે લડત આપી રહ્યું છે. કોરોના યોદ્ધાઓનું મનોબળ વધારવા માટે યોજાયેલી દેશવ્યાપી કવાયતમાં,...

અમદાવાદ, સંરક્ષણ મંત્રી એ કોવિડ-19 સામે લડવા માટે નવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં DPSU દ્વારા રજૂ કરવામાં આવેલા નવીન કૌશલ્યોની પ્રશંસા...

સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કમાન્ડર ઇન ચીફ સાથે જોડાઇને કોવિડ-19 સામે લડવા માટે કામગીરીની પૂર્વતૈયારીઓ અને અત્યાર સુધીમાં...

Ahmedabad,  રીઅર એડમીરલ પુરવીર દાસ, નૌસેના મેડલ વિજેતાએ ગુજરાત, દમણ અને દીવના નવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે કાર્યભાર સંભાળ્યો...

ટોકિયો, જાપાનના પાટનગર ટોકિયો સહિત દેશના અન્ય ભાગોમાં ભયંકર તોફાન હેગીબિસના કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૫ લોકોના મૃત્યુ થયા...

નવીદિલ્હી, હિંદ મહાસાગરમાં ચીન પોતાની અવરજવર અને પ્રભાવ વધારવાનો પ્રયાસ કરવામાં લાગ્યું છે ભારતીય નૌસેનાએ ચીનના બે યુધ્ધ જહાજાની માહિતી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.