Western Times News

Gujarati News

હાલમાં જ કર્યું હતું બર્થડે સેલિબ્રેશન -પતિ સંજયનું ફાર્મ હાઉસમાં શંકાસ્પદ સ્થિતિમાં નિધન થયું હતું, તે સમયે સોનાલી ફોગટ મુંબઈમાં...

કચ્છ શાખા નહેરના લોકાર્પણથી ૧૮૨ ગામોના કુલ ૧,૧૨,૭૭૮ હેક્ટર  વિસ્તારને મળશે પિયતનો લાભ  ત્રણ ફોલ અને ત્રણ પમ્પિંગ સ્ટેશનના અદભૂત...

પ્રધાનમંત્રીએ ફરીદાબાદમાં અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું -“અમ્મા એ પ્રેમ, કરુણા, સેવા અને બલિદાનનું મૂર્ત સ્વરૂપ છે. તે ભારતની આધ્યાત્મિક...

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ નવી દિલ્હી,નફરતથી ભરેલી આ દુનિયાની વચ્ચે કેટલીકવાર એવી વસ્તુઓ અને ઘટનાઓ સામે આવે છે જે...

હંગશા કુમારે ૬૫૦૦ કાર્યકારો સાથે છોડી પાર્ટી-ત્રિપુરામાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો નવી દિલ્હી,ત્રિપુરામાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ટોચના...

મુંબઈના ટેક્સી અને રિક્ષા યુનિયને 15 સપ્ટેમ્બરથી અનિશ્ચિત સમયની ટેક્સી અને ઓટોરિક્ષા હડતાળનું એલાન કરવાનો નિર્ણય લીધો છે. નાણાકીય રાજધાનીમાં...

ભારતમાં બીએસ ૬ વાહનોની સંખ્યા લાખોમાં છે અત્યારસુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો, કેટલીય કંપનીઓના બીએસ ૬ વાહનોના...

રાજ્યકક્ષાએ નામાંકીત ૪૬૦ શાળાઓમાંથી ૨૬ શ્રેષ્ઠ શાળાઓ પૈકી ૨૦ શાળાઓને ઓવરઓલ કેટેગરી અને ૬ શાળાઓને સબ - કેટેગરી અંતર્ગત શ્રેષ્ઠ...

સ્વસ્થ થવા સાથે મનસેના પ્રમુખ ફરી સક્રિય રાજ ઠકારેએ કહ્યું, નુપુર પર માફી માગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું પણ...

ભૂતપૂર્વ ક્રિકેટરે આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું કહ્યું હતું કાંબલીની નોકરી ક્રિકેટ સાથે સંકળાયેલી નથી પણ મુંબઈની એક ઈન્ડસ્ટ્રીઝના નાણાકીય વિભાગ...

સુરતના યુવકનું ઓરિસ્સામાં ઓપરેશન કરાયું યુવક દર્દ અસહ્ય થઈ પડતા તે સુરત છોડીને પોતાના વતન ઓરિસ્સાના ગંજમમાં ગામમાં પરત આવી...

કેન્દ્ર સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૪ થી શરૂ થયેલી “સ્વચ્છ ભારત , સ્વચ્છ વિદ્યાલય” ઝુંબેશ ના ભાગ રૂપે વર્ષ ૨૦૧૬થી "સ્વચ્છ...

ઊંટડીના દૂધનું દૈનિક ૪૧૦૦ લીટરનું કલેકશન  : ઊંટડીના દૂધમાંથી વિવિધ પ્રોડકટ બનાવી દેશમાં કરાતું વેંચાણ  : ૫૦૦૦ ઊંટનો ઉછેર કરતા...

શિક્ષકોની ભરતીને લઈને થયેલા હોબાળા બાદ વહીવટીતંત્રનો ર્નિણય ગર્દાનીબાગ સિવાય કોઈપણ શહેરી વિસ્તારમાં ધરણા-પ્રદર્શનની અનુમતિ આપવામાં આવશે નહીં. પટના,બિહારની રાજધાની...

ખેડામાં ધર્મ પરિવર્તનનું ભૂત ફરી ધૂણ્યું મુક્ત કરાયેલા વ્યક્તિમાં દક્ષિણ કોરિયાના નાગરિક તેમજ અમદાવાદના બે રહેવાસીઓનો સમાવેશ થાય છે ખેડા...

28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે -ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.