Western Times News

Gujarati News

એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવની ભૂમિકા ભજવતા સિદ્ધાર્થ અરોરાએ તાજેતરમાં પંજાબમાં અમૃતસર ખાતે સુવર્ણમંદિરની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા. ઉપરાંત...

IHCL ગુજરાત રાજ્યમાં 19 હોટેલ્સ ધરાવે છે, જેમાંથી ચાર નિર્માણાધિન છે.- IHCLની તાજ, વિવાન્તા અને જીંજરની બે હોટલ હાલમાં અમદાવાદમાં...

અંબાજીથી યાત્રાળુઓ ટ્રેક્ટર ટ્રોલી લઇને રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે પાલી જિલ્લાના સુમેરપુર પાસે દુર્ઘટના સર્જાઈ અમદાવાદ,રાજસ્થાનના પાલી...

લોકપ્રિય રંગમંચ અને ટેલિવિઝન અભિનેત્રી એન્ડટીવી પર આગામી ફેમિલી ડ્રામા દૂસરી મામાં યશોદાનું પાત્ર સાકારનારી નેહા જોશીએ તેના લાંબા સમયના...

ગોંડલનાં લોકમેળાની ઘટના:વરસાદ હોવાથી પંડાલ ભીંજાઈ ગયો હતો,જેથી પંડાલના થાંભલાને ટીઆરબી જવાન અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો રાજકોટ,ગોંડલ...

કંપનીમાં બોરનું કામ કરતી વખતે સર્જાયેલ દુર્ઘટનામાં વેસ્ટ બંગાલના લેબરે જીવ ગુમાવ્યો. (વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં ઘણા ઔદ્યોગિક એકમોમાં અવારનવાર...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલકીના નાંદ થી મંદીરનુ વાતાવરણ કુષ્ણમય બન્યુ હતુ. જન્માષ્ટમી કૃષ્ણના જન્મ...

ખેડા,ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બનેલી સુરતની હચમચાવી નાખનારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ આ પ્રકારની ઘટનાઓ રાજ્યના અન્ય ભાગોમાં પણ...

(પ્રતિનિધિ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચાલુ વરસે પણ ગણપતિ વિસર્જન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેમજ નાગરીકોને...

ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તથા ઉપપ્રમુખ દ્વારા અધિક મદદનીશ ઈજનેરને ડુપ્લીકેટ બિલ બનાવવા ફરજ પડાતી હોવાનું ઈજનેરે ધારાસભ્ય સમક્ષ...

પંજાબ અમૃતસર ખાતે સુચાસિંગ કુલતારસિંગ એન્ડ કંપનીના નામે ધંધો કરતા પિતા-પુત્રોએ સુરતના ત્રણ વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી રૂપિયા ૩૮.૬૪...

ગાંધીનગરની સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક રિસર્ચ પ્રમાણે ગાંધીનગરની જમીન દર વર્ષે પ મિલીમીટર ધસી રહી છે. જીપીએસ...

પ્રથમ તબકકામાં ર૩ ટ્રેનો સામેલ કરાશેઃ ઝડપ પ્રતીકલાક ૧૮૦ કિમી સુધી લઈ જવાશે નવીદિલ્હી,ભારતીય રેલવે ટેકનીકમાં સતત ફેરફાર સાથે મુસાફરીને...

(વિરલ રાણા) ભરૂચ,ગુજરાત પોલીસ માં અનેક વિભાગો આવેલા છે જેમાં આઈએએસ,આઈપીએસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો ફરજ નિભાવી રહ્યા છે ગુજરાત...

પ્રખ્યાત અર્થશાસ્ત્રી ઉત્સા પટનાયકે તેમના નિબંધોના સંગ્રહમાં લુંટની સંભવિત રકમ આપી (એજન્સી)નવીદિલ્હી,ભારતના ર૦૦ વર્ષના શાસન દરમ્યાન અંગ્રેજાેએ અત્યાચાર અને લુંટ...

મ્યુનિ.કોર્પોરેશનની હોસ્પીટલમાં સ્વાઈનફલુના દર્દીની સારવાર માટે આઈસોલેશન વોર્ડ કાર્યરત અમદાવાદમાં કોરોના સંક્રમણની સાથે સ્વાઈન ફલુની નવી આફત શહેરીજનો ઉપર આવી...

વિરપુરના ઝમજાર માતાએ જન્માષ્ટમી પર્વ નિમિત્તે લોક મેળો યોજાયો, તેમજ ડેભારી, ભાટપુર, વિરપુર સહિતના ગામોમાં મટકીફોડ કાર્યક્રમો યોજવામાં આવ્યા. દર્શનાર્થીઓએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.