Western Times News

Gujarati News

ખાસ હવન ઉપરાંત અનેક ધાર્મિક વિધિઓ યોજાઇ ધાર્મિક વિધિઓમાં શ્રદ્ધાળુઓની સાથે સાથે બોર્ડના સભ્યો અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા...

છત્રપતિ શિવાજીએ હિન્દુ સામ્રાજ્યની સ્થાપનાના હેતુસર પ્રતિજ્ઞા લીધી હતી સનાતન ધર્મને રાજ્યાશ્રય, કોર્પોરેટ હાઉસ કે રાજકીય પક્ષની જરૂર નથીઃ બાબા...

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો જીવનમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને સ્વાધ્યાયમાં...

(તસવીર સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ચેટીચંડ પર્વ નિમીતે સીંધી સમુદાય દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ...

એક ઈકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ આવતીકાલને હરિયાળી બનાવે છેઃ રીના રાઠોડનું ફ્લોરા પેપરબેગ્સ-રિડ્યુસ, રિયુઝ અને રિઈમેજિનઃ 11 એપ્રિલે એમેઝોનના કારીગર મેળામાં...

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કર્યો છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ મુરોમ માટીની ખાણના ખાડામાં પડતાં...

રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા શ્રી રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં મળી બેઠક અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે...

શ્રીકૃષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌ-પુજન, ધ્વજા પૂજા, વૃક્ષારોપણ, ગીતા પાઠ, વિષ્ણુયાગ, સમુહ આરતી, બ્રહ્મ ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા-ચૈત્ર શુક્લ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEOએ નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી (માહિતી)રાજપીપલા, નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાના પ્રારંભે CEOના સીઈઓ ઉદિત અગ્રવાલે...

સંકટ સમયે લોકોને લોહી પૂરું પાડતા વાપીના સમાજસેવક કિરણ રાવલ (તસ્વીરઃ અશોક જોષી) સમાજ સેવા એજ પ્રભુ સેવા જેમના જીવનનું...

આણંદ, લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માટેનું મતદાન આગામી મે મહિનાની ૭મી તારીખના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર છે, આ ચૂંટણી અન્વયે...

ઘોઘંબાના કાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની અનિયમિતતા કારણે દર્દીઓ મુશ્કેલીમાં (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  ઘોઘંબા તાલુકાના કાનપુર ગામે પ્રાથમિક આરોગ્ય...

મુસાફરોને લૂંટવા સાગરીત મહિલાને રિક્ષામાં અગાઉથી બેસાડી રાખતાઃ ચોરીના મોબાઈલ મજુર વર્ગના લોકોને સસ્તામાં વેચતા હતા (એજન્સી)ગાંધીનગર, એકલદોકલ મુસાફરોને રિક્ષામાં...

લોકસભાની ચૂંટણી ટાણે બેંગ્લુરૂમાંથી રૂ.૩૧ કરોડની નકલી ચલણી નોટો પકડાઈ (એજન્સી)બેગ્લુરુ, લોકસભાની ચુંટણી ટાણે કેન્દ્રીય ક્રાઈમ બ્રાન્ચને નકલી નોટોના મોટો...

દેશમાં નકારાત્મક વિચારધારા ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર, પાખંડિતતા અને અંધશ્રધ્ધામાં દેશ નૈતિક અદ્યઃ પતનના માર્ગનો વિકાસ કરી રહ્યો છે !! ભ્રષ્ટાચાર...

અમદાવાદ, અમદાવાદના ધોળકા નજીક આવેલું સુપ્રસિદ્ધ સુરાપુરાધામ ભોળાદ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સુરાપુરાધામમાં શ્રદ્ધા રાખનારા લાખો ભક્તો ભોળાદ દર્શને...

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા કરવા આવતા પદયાત્રીઓ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા (માહિતી)રાજપીપલા, નર્મદે હરના નાદ સાથે શરૂ થયેલી ઉત્તરવાહિની પરિક્રમા કરવા...

ભરૂચ લોકસભા બેઠક ઉપર ખેલાશે ત્રિપાંખિયો જંગ -છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા ભારતીય આદિવાસી પાર્ટીમાંથી ચૂંટણી લડશે દિલીપ વસાવાના નામની...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નરોડા વિસ્તારમાં ગત મહિને હત્યા કરેલ મૃતદેહ અવાવરુ જગ્યા પરથી મળી આવ્યો હતો. પોલીસે હત્યા કરનાર જમાઈની ધરપકડ...

6 લેનનો SP રીંગ રોડ તૈયાર થઈ જતાં નાગરિકોને ટ્રાફિકમાંથી છૂટકારો મળશે-એસપી રિંગ રોડને છ લેનનો બનાવવાની કામગીરી પૂરજોશમાં -એસપી...

(પ્રતિનિધી) અમદાવાદ, આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. આ તરફ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.