Western Times News

Gujarati News

AMC મ્યુનિસિપલ તંત્ર દ્વારા નાગરિકો માટે વિનામૂલ્યે કાટમાળના કચરાના નિકાલ માટે પ્લોટની વ્યવસ્થા ઊભી કરાઈ (એજન્સી) અમદાવાદ, સામાન્ય રીતે વિકાસની...

ભરૂચમાં ૧૮ લાખ ક્યુસેકના પુર સામે ૧૭ માંગોની ભરમાર કરતુ આવેદનપત્ર પાઠવાયું (પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં હાલમાં પુરની...

(એજન્સી)વાપી, યુવાનોને વિદેશ જઈ ડોલર કમાવાના અરમાનો સેવી અનેક લોકો ઘણીવાર લાલચમાં ગેરકાયદેસર ખોટા નામ ધારણ કરીને કે બોગસ પાસપોર્ટના...

(એજન્સી)સુરત, સુરતના ઓલપાડમાંથી દારુ બનાવવાનું કારખાનુ મળી આવ્યું છે. મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો અને દારૂની ખાલી બોટલો પણ પોલીસને...

રાજ્યમાં તમામ જાહેર પરિવહનનાં વાહનો પર QR કોડ લગાવાશે (એજન્સી)અમદાવાદ, થોડા સમય પહેલા અમદાવાદનાં એક દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ...

મહિન્દ્રાએ કેનેડામાં સ્થિતિ પોતાની સબ્સિડરી કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં પોતાનો કારોબાર બંધ કરી દીધો છે. નવીદિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે...

દિલ્હી ભાજપ મુખ્ય કાર્યાલયમાં મોદીનું ભવ્ય સ્વાગત (જૂઓ વિડિયો) - સરકારે મહિલાઓના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. અમે દીકરીઓ માટે...

નવી દિલ્હી, ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્‌સ હવે વિદેશમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. ભારતના ડોક્ટરો માટે અમેરિકા,...

સુરત, સુરતમાં દિવાળીના તહેવાર નીમિતે એસટી વિભાગ ૨૫૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. દિવાળી વેકેશનને લઈને ૨૧, સપ્ટેમ્બરથી જ એડવાન્સ બુકીંગની...

સુરત, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત ગાર્ડનમાં યુવકની કરપીણ હત્યા કેસ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે...

આ ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ હશે. પશ્ચિમ રેલવેની હાલની વંદે ભારત ટ્રેનોમાં કાર્યરત રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ તેમના...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે ભાવિક ભક્તો શાંતિથી માતાજીના દર્શન કરી શકે...

સુરત, સુરત એરપોર્ટ પર ૯ સીટર વિમાનના લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના બની હતી. લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું હતું. વેન્ચ્યુરા...

મુંબઈ, ૯૦ના દાયકાના બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની છેલ્લી ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. છેલ્લાં ૪ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થયેલા અભિનેતાએ હવે...

મુંબઈ, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું ફંક્શન રાજસ્થાનના ઉદયપુરમાં ૨૩-૨૪ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. પરિણીતી-રાઘવના લગ્નની જાેરદાર તૈયારીઓ કરવામાં આવી...

નવી દિલ્હી, ભારત-કેનેડા વચ્ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ...

ન્યૂયોર્ક, ગૂગલ મેપ્સ દ્વારા ખોટી દિશા બતાવતા પુલ પરથી પડીને મૃત્યુ પામેલા વ્યક્તિની પત્નીએ હવે ગૂગલને કોર્ટમાં ખેંચી છે. અમેરિકાના...

નવી દિલ્હી, આ મહિનાની શરૂઆતમાં જી૨૦ શિખર સંમેલન દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યામાં ભારત સામેલ હોવાના કેનેડાના દાવા પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.