Western Times News

Gujarati News

વેપારીને ત્યાં દરોડામાં ૩૯૦ કરોડની બેનામી સંપત્તી જપ્ત (એજન્સી)મુંબઈ, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે....

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં આજે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ આઝાદિના અમૃત મહોત્સવ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહયો છે. જેના ભાગસ્વરૂપે...

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છોકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. રસપ્રદ વાત એ છે કે...

"આપણો રાષ્ટ્રધ્વજ પોતે જ દેશના કાપડ ઉદ્યોગ, દેશની ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક રહ્યો છે." "આપણો તિરંગો ભારતની એકતા, ભારતની...

પ્રધાનમંત્રીએ પાણીપતમાં 2જી ઇથેનોલ પ્લાન્ટ સમર્પિત કર્યો-"જૈવિક-બળતણ એ પ્રકૃતિનું રક્ષણ કરવાનો પર્યાય છે - આપણા માટે જૈવિક-બળતણ એ હરિયાળું અને...

લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતત ચિતિંત:પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી:પશુપાલન મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ ૨૩ જિલ્લાના...

અમદાવાદ, ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત...

હિંમતનગર, હિંમતનગરમાં માતા પિતાએ પોતાની નવજાત બાળકીને જીવતી ખેતરમાં અગમ્ય કારણોસર દાટી દીધી હતી. ખેતરના માલિકે બાળકીને તાત્કાલીક સારવાર માટે...

જામનગરમાં રિલાયન્સનાં સહયોગ સાથે નિર્માણ પામી રહેલા વિશાળ ઝૂમાં 1000 મગરમચ્છને ટ્રાન્સફર કરવા મદ્રાસ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે અને...

તહેવારની સિઝનમા રોગચાળો અને મેડિકલ ઇમરજન્સી કેસ વધે તેવી વકી અમદાવાદ,  રક્ષાબંધનના તહેવારમાં નાગરિકો પોતાના સ્વજનોને મળવા અને શુભેચ્છા માટે...

નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી પદેથી હટાવ્યા રાજકોટ,  ગુજરાતમાં ચૂંટણીની મોસમ હાલથી જામી ચૂકી છે. ભાજપ સંગઠનમાં જરૂરી ફેરફાર કરી...

અત્યાધુનિક કેન્દ્ર સરકારે કાર્યવાહી હાથ ધરી : ૧૫૦ બેડ સાથે દર્દીઓને આધુનિક સારવાર મળશે ભાવનગર જિલ્લાના પાલિતાણાની સરકારી સર માનસિંહજી...

આઠમા પગાર પંચની રાહ જાેતા કર્મચારીઓને આંચકો નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, પરંતુ...

·        કેર હેલ્થ ઇન્શ્યોરન્સ આ રક્ષાબંધને તમારી બહેનને આરોગ્યની ચિંતાઓ સામે આજીવન રક્ષણ આપે તેવી સાર્થક ભેટ આપવાની ભલામણ કરે...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ઘરે ઘરે તિરંગો લહેરાય તે માટે નાગરિકોને વિનામૂલ્યે ધ્વજ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે...

અમદાવાદ, ગુજરાતમાં લમ્પી વાયરસ કહેર મચાવી રહ્યો છે ત્યારે પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ૨૨જિલ્લાઓમાં પશુઓમાં જાેવા...

આઈસીએઆઈ (ICAI) દ્વારા જૂન 2022માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર અમદાવાદ કેન્દ્રનું 29.83 ટકા પરિણામ-સમગ્ર ભારતમાં 25.28 ટકા પરિણામ અમદાવાદ, ધી...

ગુજરાતમાં AAP સરકાર બનશે તો મહિલાઓને ૧ હજાર રૂપિયા મળશે અમદાવાદ,  ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.