૧૦૨ દિવસથી આંદોલન ચલાવી રહેલા સફાઈ કામદારોને ગાંધીનગરના મેયરે પ્રશ્નો ઉકેલાયા
ગાંધીનગરના મેયર દ્વારા સફાઇ કર્મીઓના પ્રશ્નો ઉકેલાયા
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) મેયરએ ૧૦૨ દિવસથી પોતાની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા સફાઈ કામદારોને યોગ્ય વેતનની ખાતરી આપતાં સફાઇ કામદારોના આંદોલનનો સુખદ અંત આવ્યો.
મેયરએ જ્યારે પણ ભરતી થાયત્યારે, હાલનાં રોજમદાર કામદારોને પ્રાથમિકતા આપવાની હૈયાધારણા આપતાં આંદોલન સમેટાયું સમાધાનની ખુશાલીમાં આગામી રવિવારે સફાઈ કામદારોને ચોટીલાના પ્રવાસે લઈ જવામાં આવે તેવી સંભાવના.