Western Times News

Gujarati News

અનંત અંબાણી સોમનાથ મહાદેવના દર્શનાર્થે

સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનંતભાઇ અંબાણી સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી,

સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે વપરાશના ચાંદીના ₹ 90 લાખના વાસણો અનંતભાઇ અંબાણી તથા અંબાણી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતા.

આ પ્રસંગે મુખ્ય પૂજારી શ્રી દ્વારા સ્મૃતિ ભેટ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.