Western Times News

Gujarati News

પરપ્રાંતિઓને એસટી મારફત કાલુપુર રેલવે સ્ટેશન લવાયા

(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ) આજથી રેલવે શરૂ થતાં જ પરપ્રાંતિઓને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એસ.ટી. બસ દ્વારા લાવવામાં આવ્યા હતા. દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતા, દાંતીવાડા, ધાનેરા અને સૂઇગામ તાલુકામાં રહેતા ૧૩૦૦ જેટલાં શ્રમિકોને બસ મારફત પાલનપુર લાવી પાલનપુરથી જાલૌન સ્પેશ્યલ શ્રમિક એક્સપ્રેસ ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવી હતી. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.