Western Times News

Gujarati News

Search Results for: ગ્વાલિયર

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી-ગ્વાલિયર-ઉધના વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની...

ટ્રેનનું બોનેટ તૂટી ગયું દુર્ઘટના બાદ ડબરા સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકી દેવામાં આવી, ફરી તેના એન્જીનને રિપેર...

ગ્વાલિયર, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ફરી એક વખત મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપવાની કવાયત તેજ બની છે. હિન્દુ મહાસભાએ ગ્વાલિયરના...

ગ્વાલિયર: મધ્યપ્રદેશની ગ્વાલિયર હાઈ કોર્ટે ત્રણ બાળકોનાં પિતાને નોકરી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ત્રીજુ...

ગ્વાલિયર: ગ્વાલિયરના રાજપરિવાર સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાની પૂર્વજાેના મહેલ જયવિલાસ પેલેસમાં ચોરી થઈ...

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ર્નિભયાકાંડ જેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આરોપી પર હચમચાવી દે એવો આરોપ લગાવ્યો છે....

પશ્ચિમ રેલવે  ના  મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવે  ના  અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની, શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી.  વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.  સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે.  તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છે. કોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન, તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે - સાથે  થોડુંક દોડવાનું પણ  ચાલુ રાખ્યું. તેઓએ  કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસ, હાફ અને ફુલ મેરેથોન, અલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી),  ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ   તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છે. સનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર. આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે, શ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી)  અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમી) ની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.  શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.

ઝી ટીવી તેની અત્યાધુનિક કાલ્પનિક વાર્તા- મેં હું સાથે તેરે સાથે દર્શકોના દિલના તાર ઝણઝણાવવા તૈયાર છે. વાર્તામાં એક સિંગલ...

સુરત, અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને તૈયારી જાેર-શોરમાં ચાલી રહી...

નવી દિલ્હી, નેપાળના જાજરકોટ ભૂકંપમાં નલગઢ નગરપાલિકાના ડેપ્યુટી મેયર સરિતા સિંહ સહિત ૧૨૮થી વધુ લોકોના મોત થયા છે. નેપાળ પોલીસના...

નવી દિલ્હી, એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ગુજરાતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે...

નવરાત્રિ ભારતમાં સૌથી પવિત્ર તહેવારમાંથી એક છે, જે અનેક રાજ્યોમાં હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં આ ઉત્સવ ભવ્ય...

(એજન્સી)ગ્વાલિયર, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના ૧,૩૦૦ રેલવે સ્ટેશનોને...

 વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને લેવાને કારણે  ઉત્તર મધ્ય રેલવે ઝાંસી મંડળ ના વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન ખાતે...

રેલવેએ વિક્રેતાને ફટકાર્યો ૨૫ હજારનો દંડ ટ્રેનના સી-૮ કોચની સીટ નંબર ૫૭ પર ભોપાલથી ગ્વાલિયર સુધી મુસાફરી કરી રહેલા એક...

ભોપાલ, મધ્યપ્રદેશના ગ્વાલિયરની એક ખાનગી સ્કૂલમાં શિક્ષકોએ કથિત રીતે માર માર્યા બાદ ધોરણ ૮ના વિદ્યાર્થીનું મોત થયું હતું. ૧૨ વર્ષના...

ગ્વાલિયર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય છે અને દેશ-વિદેશમાં તેમના ફોલોઅર્સ છે. લોકો તેમને ભક્તિભાવપૂર્વક પૂજે છે. આ...

(પ્રતિનિધિ) દેવગઢબારિયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના નાના કેલીયા ગામના શંકરભાઈ મોહનભાઈ પટેલ જે વર્ષ ૧૯૯૫ મા ઇન્ડિયન આર્મીમાં જાેડાયા હતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.