Western Times News

Gujarati News

Search Results for: રત્નકલાકારે

સુરત: સુરતના અમરોલીમાં ગુરૂવારે રાતે યુવાન રત્નકલાકારે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. તેણે કોરોના રિપોઝિટ આવ્યો હોવાનું કહ્યા પછી...

સુરત, હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ હોવાથી ૮ દિવસમાં આર્થિક રીતે કંટાળી એક મહિલા સહિત ૪ રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનું...

ઠક્કરનગરની ઘટનાઃ કારખાનામાં માલિક, મેનેજર અને એક શખ્સે સાથે મળી રત્નકલાકારને ત્રણ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર માર્યાે અમદાવાદ,...

સુરત, સુરતમાં રત્નકલાકારના આપઘાત કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે. કતારગામના રત્ન કલાકારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું....

સુરત: સુરતમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણને પગલે બેકારીનો ભોગ બનેલા વધુ બે યુવકોએ આપઘાત કરી લીધો છે. અમરોલીના રત્નકલાકારે...

સુરત: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની વધારે પડતી ઘટનાઓ ઘટી રહી છે. આર્થિક સંકડામણ અને પારિવારિક પ્રશ્નોમાં આપઘાત કરવાના...

સુરત: કોરોન મહામારી વચ્ચે લોકડાઉન બાદ ગારમેન્ટનો ધંધો ભાંગી પડતા ગોપીપુરાના વેપારીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.ત્યારે...

સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાનાં કારણે દાખલ રત્નકલાકારે પુરતી સુવિધા અને સારવાર નહીં મળી રહી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.