Western Times News

Gujarati News

Search Results for: સાંસદ સુબ્રમણ્યમ સ્વામી

નવીદિલ્હી, તમામ પક્ષોના નેતાઓએ એક અવાજે કહ્યું છે કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ...

નવીદિલ્હી, સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરની ક્રેશની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે. સેનાના પૂર્વ ઓફિસર અને...

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતના બીજા દિવસે ભાજપના સાંસદ અને અસંતુષ્ટ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને દિલ્હીમાં...

નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતના બીજા દિવસે ભાજપના સાંસદ અને અસંતુષ્ટ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને દિલ્હીમાં...

નવી દિલ્હી, ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કંદહાર પ્રકરણનો ઉલ્લેખ કરતાં તેને ભારતના આધુનિક ઈતિહાસમાં આતંકીઓ સામેનું સૌથી ખરાબ આત્મસમર્પણ ગણાવ્યું...

નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પોસ્ટ કરીને ટ્રોલ થયા છે. સ્વામીએ પીએમ...

નવીદિલ્હી: ભાજપથી નારાજ ચાલી રહેલ રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યાં છે અનેકવાર તેમણે ટ્‌વીટ કરી...

નવી દિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવોના પગલે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યુ...

બિજીંગ, ચીને ભુટાન બાદ હવે અરૂણાચલ પ્રદેશની સરહદની અંદર પણ ગામ વસાવ્યું છે, આ ગામમાં લગભગ 101 ઘર પણ બનાવ્યા છે,...

નવી દિલ્હી, અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે.સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 90 રુપિયા સુધી પહોંચી ચુક્યો...

નવી દિલ્હી,અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેનની જીત નિશ્ચિત થયા બાદ ગણતરીના કલાકોમાં પીએમ મોદીએ તેમને અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા...

નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુત મામલામાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે,સ્વામીએ પોતાના પત્રમાં એમ્સની મેડિકલ રિપોર્ટની સમીક્ષા...

નવીદિલ્હી, એસએસી વિવાદને લઇ રાજયસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના દેશના જવાનોને યુધ્ધ...

નવીદિલ્હી, ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત રાજપુતનું મોત આત્મહત્યા...

નવીદિલ્હી, ભાજપ નેતા અને રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટવીટ દ્વારા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે.સ્વામીએ મોદી...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. સુશાંતે ૧૪ જૂનના રોજ મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના...

હૈદરાબાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા...

નવીદિલ્હી: સુશાંતસિંહ રાજપુત મામલાની તપાસ સીબીઆઇએ પુરી કરી લીધી છે.સીબીઆઇને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઇ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ...

નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત...

મુંબઇ, સુશાંતસિંહ રાજપુતના મોત મામલે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો પણ તપાસ શરૂ કરશે નાર્કો કંટ્રોલ બ્યુરોના ડાયરેકટર અને ગુજરાત કેડરના આઇપીએસ...

નવીદિલ્હી, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ મોટા કાર્યક્રમ માટે હજારો મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.