Western Times News

Gujarati News

Featured

Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.

વિવિધ રોગોમાં માલકાંગનીનો ઉપયોગ. માલકાંગનીને ચરક સંહિતામાં માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવા, વાઈ તેમજ ઉન્માદના ઉપચાર માટે...

સિડની, દરરોજ ડાર્ક ટી પીવાથી ડાયાબિટીસના જોખમને ઘટાડવા માટે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે, એક નવા અભ્યાસમાં...

પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવાથી પિતૃયોનિ પ્રાપ્ત થતી નથી. જો માતાપિતા આપણી સાથે રહેતા હોય તો પણ એમની સાથે સારો...

ટાઇપ 1 ડાયાબિટીઝ ધરાવતા 1300થી વધુ બાળકો, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામ દ્વારા સકારાત્મક પરિણામો મેળવે છે RSSDIના ટાઇપ 1 પ્રોગ્રામ અને સનોફીની...

પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે....

મુઠ્ઠીભર બદામ સાથે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરો! કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (CVD) અને તેની અસર વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે...

કોરોનાની મહામારીએ જ્યાં એક તરફ લોકોને કૌટુંબિક જીવનનું મૂલ્ય સમજાવ્યું છે તો બીજી બાજુ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનું ભયંકર દૂષણ પણ...

કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન ભારતના સાગરખેડુઓ માછીમારી કરવા દરિયો ખેડે છે. નાળિયેર અર્પણ કરીને તેઓ દરિયાદેવ પાસે...

લોકપ્રિય મુવીઝ અને ટીવી શોઝમાં અભૂતપૂર્વ અભિનય માટે વિખ્યાત સ્વતંત્ર ભારતે એન્ડટીવી પર પારિવારિક ડ્રામા 'દૂસરી મા'માં શમશેરા તરીકે નવીનતમ...

આયુર્વેદ માને છે કે શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટતી હોય છે. શુક્રજંતુઓને વધારવા માટે આયુર્વેદમાં ઓછા નુકસાને...

શ્રી રામેશ્વરમ્ જ્યોર્તિલિંગની કથા  હનુમાનજી એમ સમજ્યા કે ભગવાન શ્રીરામે કહ્યું છે કે ભગવાન શિવજી પાસેથી શિવલિંગ લઇ આવો..! હિન્દૂઓના...

પ્રાચીન માન્યતાઓ અનુસાર સત્યયુગમાં સોમરાજે સુવર્ણનું મંદિર બંધાવ્યું હતું. ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ...

નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર...

ચામડી નો વર્ણ જેનાથી બગડે છે તેને કુષ્ઠ કહેછે. આયુર્વેદ માં કુષ્ઠ વિષે મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્રરોગો. જેવા મુખ્ય પ્રકાર પડ્યા...

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં ક્રાંતિ: ટેક્નોલોજીકલ સુધારાની અસર- ડો. તેજસ વી પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ, ટેક્નોલોજીકલ પ્રગતિના યુગમાં ઇન્ટરવેન્શનલ...

આરોગ્ય નાશના કારણો-વર્ષાઋતુમાં ટામેટાં અપ્રાકૃતિક અને મહાવિષ આહારઃ જળક્રાંતિ ટ્રસ્ટ વસંંત ગ્રીષ્મ વર્ષા શરદ મત અને શિશીર રૂપી છે. ઋતુનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.