Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી  રથને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર  પટેલ ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા,...

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,  ઉદ્યોગ...

રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે ભગવાન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની...

અમદાવાદ, હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની...

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના ભાગરૂપે જૂન...

વિશ્વ યોગ દિવસ - ૨૧ જૂન, ૨૦૨૩, અમદાવાદના ૮ સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, અટીરા, IIM, ઈસરો, સાયન્સસિટી...

અમદાવાદ,  આવતીકાલે યોજાનારી અમદાવાદની ૧૪૬મી રથયાત્રાને લઇને પ્રશાસન સુસજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં...

વિશ્વ યોગ દિવસ-૨૦૨૩, અમદાવાદ -જાણો સરસ્વતીના સાધક શ્રી મૌલિક બારોટની યોગ ઉપાસક બનવાની સુધીની તંદુરસ્તી યાત્રા વિશે ૨૯ વર્ષની વયે...

જૂના રથોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે-૭૨ વર્ષ બાદ નવા રથોની સાથે નીકળશે અમદાવાદમાં રથયાત્રા (એજન્સી)અમદાવાદ,  અષાઢી બીજ એટલે કે ૨૦ જૂન...

ભગવાન જગન્નાથજીની રથયાત્રા -સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ વોચ,પોલીસે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો (એજન્સી)અમદાવાદ, અષાઢી બીજે અમદાવાદમાંથી ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા નીકળવાની...

જગન્નાથ મંદિર દ્વારા ૩ ખાસ મુગટ રામ મંદિરને અર્પણ કરાશે-અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ સરળ અને શાંતિપૂર્ણ રથયાત્રાને સુનિશ્ચિત...

એક ક્રાઈમ રીપોર્ટરની હત્યાના કેસમાં ફસાયેલી બીજી મહિલા ક્રાઈમ રીપોર્ટર પર આધારીત વેબ સિરીઝ અમદાવાદ, નેટફ્લિક્સની તાજેતરની હિટ સિરીઝ અને...

ભારતની G20 અધ્યક્ષતા હેઠળ અને ગાંધીનગરમાં 14-18 જુલાઈ, 2023 દરમિયાન નિર્ધારિત 3જી નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરો (FMCBG) અને...

અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું મહાવિનાશ બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે દેવભૂમિદ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર પર વધુ એક...

અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડા સામે તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દરિયાકાઠે NDRF, SDRFની ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી...

અમદાવાદ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને ૧૪ જૂન સવારે ૮ વાગ્યાથી લગભગ ૮૮ કલાક માટે સાયક્લોન બિપરજાેયથી અસરગ્રસ્ત વિસ્તારોમાં...

અમદાવાદ, આજે સાંજે ખૂંખાર વાવાઝોડું ગુજરાતને ટકરાશે. ખૂંખાર વાવાઝોડાએ ગુજરાતની ચિંતા વધારી દીધી છે. વાવાઝોડું કચ્છના જખૌ કાંઠે સાંજે ૪થી...

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના...

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય ૧૫ જૂનથી ગુરૂવારના રોજ બપોરે ૨ વાગ્યાથી ૧૬ જૂન શુક્રવારના રોજ સુધી...

સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરાઈ રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને લઈને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.