Western Times News

Gujarati News

Ahmedabad

એક ભવ્ય ગ્લોબલ એજ્યુકેશન ફેરનું અમદાવાદમાં આયોજન-ગુજરાતના  યુવાનોના વિદેશમાં અભ્યાસ કરવાની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે એજ્યુકેશન ફેરનું અમદાવાદમાં આયોજન...

તન્વી રાઠોડ દક્ષિણ કોરિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે-ગુજરાતભરમાંથી એકમાત્ર મહિલા તન્વી રાઠોડ પસંદગી પામી અમદાવાદ, તન્વી રાઠોડનો જન્મ મુંબઈ શહેરમાં થયો...

અમદાવાદ, લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના મસમોટા કાંડની તપાસ કરી રહેલી પોલીસને અમદાવાદની એક મહિલા પણ તેમાં સંડોવાયેલી હોવાનું જાણવા...

અમદાવાદ,અમદાવાદના નારોલ વિસ્તારમાં એક બિલ્ડરની સ્કીમના સેમ્પલ હાઉસમાંથી ફ્રીઝ સહિત અન્ય વસ્તુઓની ચોરી થઈ હતી. આ કેસમાં નારોલ પોલીસે કાર્યવાહી...

અમદાવાદ,ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે. કોંગ્રેસના એક પછી એક કાંગરા ખરી રહ્યા...

અમદાવાદ, કોરોનાકાળમાં પતિની નોકરી છૂટી જતાં સાસરિયાઓ દ્વારા તેની પત્નીને પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા...

"વિશ્વ સાયકલ દિવસ" મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે અમદાવાદ ખાતેની સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ...

વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય રેન્ટલ હાઉસિંગની માગ ત્રિમાસિક ધોરણે 15.8 ટકા અને વાર્ષિક ધોરણે 6.7 ટકા વધીઃ મેજિકબ્રિક્સના...

ન્યુ કલોથ માર્કેટના વેપારી સાથે પ.૩૮ કરોડની ઠગાઈ કરી (એજન્સી)અમદાવાદ, સારંગપુર પાસે આવેલ ન્યુ કલોથ માર્કેટના વેપારી પાસેથી ગ્રે કાપડનો...

અમદાવાદ, આંદોલનમાંથી જન્મેલા ૨૮ વર્ષના યુવા નેતા હાર્દિક પટેલે અનામત આંદોલન પછી કોંગ્રેસમાં જાેડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી....

અમદાવાદ, યુવા નેતા હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ પહેલા ટિ્‌વટમાં લખ્યું હતું કે, 'રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓ સાથે...

અમદાવાદ, ગુજરાતના ૨૦૧૧ની બેચના આઈએએસ અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને રાજ્ય સરકારમાં મહત્વની જવાબદારી ભજવનારા આઈએએસ કે. રાજેશે લાંચ...

અમદાવાદ,વિરમગામના માંડલરોડ પર આવેલા પેટ્રોલ પંપના ભાડાની અદાવત રાખીને જુહાપુરાની ૫૧ વર્ષીય મહિલા પર ટુ-વ્હિલર પર આવેલા બે યુવકો ૪...

 કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ...

સિવિલના તબીબોએ મારા સ્વપ્નને પાંખો આપી- સાયના - બાળપણથી સમસ્યાઓ વચ્ચે જીવી છું પરંતુ ક્યારેય હાર ના માની. સ્વપ્નને પૂર્ણ...

કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળક માટે વડાપ્રધાનશ્રી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ ‘’પીએમ કેર ફોર ચિલ્ડ્રન’’ યોજના શરૂ કરવામાં...

સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ તથા સંલગ્ન હોસ્પિટલની સ્થાપના ઇ.સ.1956માં થઈ હતી, જે અમદાવાદની જુનામાં જુની આયુર્વેદ કોલેજ છે ,તેમાં BAMS...

૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા ૨૧૦ અંગોને ૧૮૭ જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.