Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ૨ પર પહોંચેલો એક પેસેન્જર, પોતાની બેગ એરપોર્ટ પર જ ભૂલી ગયો હતો....

નારી ગૌરવ દિવસ નિમિત્તે વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ અમદાવાદના હાજીપુરા ગાર્ડનમા તૈયાર કરવામાં આવેલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા...

હોસ્પિટલના વોર્ડ થી લઇ સમગ્ર કેમ્પસમાં મચ્છરજન્ય રોગોના ઉત્પતિ સ્થાન પર નિયમિત દવાનો છંટકાવ કરાય છે :- સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી...

ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદના સાબરમતી નદીના તટ પર આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ....

અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક નિર્દોષ અને ગરીબ રીક્ષાચાલકે જીવ ગુમાવ્યો છે. મોટેરા ગામ પાસે...

અમદાવાદ: અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક નિર્દોષ અને ગરીબ રીક્ષાચાલકે જીવ ગુમાવ્યો છે. મોટેરા ગામ પાસે...

તારીખ 4 ઓગસ્ટ ને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ...

(એજન્સી) અમદાવાદ, આસિસ્ટન્ટ ડીરેક્ટર રીજીયોનલ ફાયર ઓફિસરની પાંચ જગ્યા માટે ૧૪ ઉમેદવારોએ સોમવારે ઈન્ટરવ્યુ આપ્યા હતા. ત્રણ સીનિયર અધિકારીઓએ ઉમેદવારોના...

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અક્ટીવા ચરતી ગેંગના ચાર આરોપીઓની ે ધરપકડ કરી હતી. અને તેઓની પાસેથી ૧૧ કેસના...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઓગષ્ટ મહિનો શરૂ થતાં જ અમદાવાદમાં જુદી જુદી ચીજ વસ્તુઓના વેચાણ માટેના ‘ડીસ્કાઉન્ટ’ના પાટીયા લાગી ગયા છે. ખાસ...

અન્ય આઠ લોકો સાથે પણ છેતરપીંડી આચર્યાનું બહાર આવ્યું (પ્રતિનિધિ) અમદાવાદ, ઘણાં સમય બાદ બિલ્ડરો દ્વારા ગ્રાહકોના રૂપિયા ચાંઉ કરી...

મ્યુનિ. અધિકારીઓ કોન્ટ્રાકટરને બચાવવા નદી પ્રદુષિત કરી રહયા છે ઃ વાર્ષિક રૂા.ર.પ૦ કરોડ ચુકવ્યા બાદ પેરામીટર મળતા નથી મનપાનું એકમાત્ર...

અમદાવાદ: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાઅ હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું...

રાજકોટ: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નીડર નેતા ગણાવ્યું છે, આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો...

મોટાભાગના બોરમાં ૩૦ ફુટ કરતા વધુ ઉંડાણમાં નવી લાઈનો નાંખવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદના શાસકો અને અધિકારીઓ દ્વારા પાણી...

રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તા. ૨ ઓગસ્ટ તેમના ૬૫મા જન્મદિવસની શરૂઆત ભાજપના દિગ્ગજ નેતા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.