Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા કોલેજાેમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા પણ શરૂ...

અમદાવાદ: માનવ તસ્કરી કરવાના ગુનામાં ગુજરાતમાંથી ૮ ઇસમોની યુપી પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ યુવતીઓને...

કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી....

૫૫૦ થી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી કરાઇ લાઇફ સેવિંગ “લાયફોસોમેલ ઇન્જેકશન” વિતરણ માટે પાંચ નિષ્ણાંત તબીબોની કમીટી રચાઇ બ્લડ રીપોર્ટસ...

અમદાવાદ, નારાયણ સેવા સંસ્થાને ઇસનપુરમાં રવિવારે લગભગ 76 કુટુંબોને અનાજની મફત કિટનું વિતરણ કર્યું હતું. અનાજની એક કિટમાં લોટ, 5...

‘સિવીલ હોસ્પિટલમાં લાખો દર્દીઓને લીફ્ટમાં લઈ જઈ વોર્ડમાં દાખલ કર્યા છે...વોર્ડમાં જતી વખતે હું હંમેશા દર્દીઓને કહેતો કે, ચિંતા ના...

હાલના કોરોનાના મહામારીમાં ઘણા સમયથી સંસ્થાઓ બંધ છે. ત્યારે મનોદિવ્યાંગ બાળકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.ઘરમાં રહીને તે વધુ જિદ્દી,ચીડિયાં,...

આગામી સપ્તાહમાં રાજય સરકાર ચોક્કસ નીતિ જાહેર કરે તેવી શક્યતા અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી ફયાર એન.ઓ.સી....

અમદાવાદ: રેશનિંગની દુકાનો અને પુરવઠાના ગોડાઉનમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના માલસામાન પહોચાડાતા ટ્રાન્સપોર્ટરો છેલ્લા ચારેક દિવસથી હડળતા પર ઉતરી જતાં...

અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૮થી ૪૪ના વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાનાં...

સુરત: સુરતમાં સતત આસમાજિક તત્વોની દાદાગીરી અને અંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરામાં કામ કરતા શ્રમિકો પોતાના...

અમદાવાદ: સિંગાપોર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટમાં ચાઇનીઝ કંપની લોંગસેન્ગ સામે અમદાવાદની કીરી ઇન્ડસ્ટ્રી ફેવરમાં ચુકાદો આવ્યો છે. જેને કારણે ચાઇનીઝ કંપની...

ર૦૧૭માં ટુરીસ્ટ વિઝા પર આવી હતી : દિલ્હીથી નકલી વિઝા કરાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં...

સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી-“પર્યાવરણનું પુન: સ્થાપન” થીમ આધારીત વૃક્ષારોપણ હાથ ધરાયુ કોરોના મહામારીની વચ્ચે કોરોના વોરીયર્સમાં ઉત્સાહ જોવા...

અમદાવાદ: જુહાપુરામાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે, વિસ્તારમાં અસામાજીક તત્વોએ પોતાનો વર્ચસ્વ જમાવવા માટે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવીને પોતાનો...

૧૦૦ વર્ષીય શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વૃક્ષોનું સંવર્ધન કરવાની સૌને અપીલ કરી. વૃક્ષો બચાવીશું, તો આપણે બચીશું, વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.